મોરબીમા શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ માટે મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ
1992ના 70 જેટલા કાર સેવકોનું સન્માન કરાયું, દરેક વ્યક્તિમાં રામને જગાવીને સામાજિક સમરસતાનું નિર્માણ કરવાનું આહવાન કરાયું : સામાન્ય માણસો પણ યથાશક્તિ મુજબ દાન પણ કરી શકશે
મોરબી : હાલ અયોધ્યામાં રામ જન્મ...
હળવદમાં સરકારી ખરાબા ઉપરથી દબાણ દુર કરવા ૧૭ વ્યક્તિને મામલતદારે ફટકારી નોટીસ
હળવદ શહેરમાં મહેસુલ વિભાગના કર્મચારીઓ માટે ફાળવવામાં આવેલ સરકારી ખરાબાની જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું અને સરકારી જમીનનું વેચાણ કરવા માટેની પણ ગતિવિધિ શરુ કરવામાં આવી હતી દરમ્યાન આ કૌભાંડનો...
ટંકારામાં પશુ દવાખાનાનું બિલ્ડીંગ જર્જરિત, ચોમાસામાં જોખમ
રીપેરીંગ માટે ગ્રાન્ટ ફાળવવા પાંચ વર્ષથી રજૂઆત
ટંકારાના પશુ દવાખાનાનું બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોય જેના રીપેરીંગ માટે ગ્રાન્ટ ફાળવવા પાંચ વર્ષથી રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થઇ ના હોય જેથી મકાન ગમે ત્યારે...
વાવડી ગામે ગૌશાળામાં લાગેલી ભીષણ આગથી 300 જેટલા ટ્રેકટર ઘાસનો જથ્થો ભસ્મીભૂત
ગઈકાલે બપોરે ગૌશાળાના ઘાસના ગોડાઉનમાં લાગેલી આગમાં હજી નીચેથી સળગતું હોય ગામના સ્વંયસેવકો અને ફાયર બ્રિગેડ દ્વારા સળગતા ઘાસને લોડરથી બહાર કાઢીને બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા
મોરબી : મોરબીના નાની વાવડી ગામે...
મોરબીમાં આરએસએસ દ્વારા ગાયત્રી યજ્ઞ અને રોપા વિતરણ સહિતના કાર્યક્રમો ઉજવાયા
હાલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગોકુલનગર પ્રાથમિક શાળા ખાતે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત ગૃહ ઉપયોગી અને સ્વાસ્થ્ય વર્ધક છોડનું નિશુલ્ક વિતરણ કરાયું...


















