Thursday, July 2, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીના ચાર ઓપરેટર કોરોના પોઝિટિવ

મોરબી : હાલ મોરબીમાં કોરોનાનો કહેર જેટગતિ પકડી રહ્યો છે. સરકારી કચેરીના કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે સબ રજિસ્ટ્રાર કચેરીના ચાર ડેટા ઓપરેટર પોઝિટિવ આવ્યા છે. જેથી હવે...
POLICE-A-DIVISON

મોરબીના બાયપાસ રોડ પર અકસ્માતમાં ઘવાયેલ વૃધ્ધાનું મોત

મોરબીના વાવડી રોડ પરના રહેવાસી પરષોતમભાઈ ગોકળભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવી છે કે તેના ભાઈ મનસુખભાઈ ગોકળભાઈ ચાવડા (ઉ.વ.૪૮) વાળા ગત તા. ૦૨-૦૫ ના રોજ બાયપાસ પાસે સાયકલ ચલાવી જતા હોય ત્યારે...

મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વિજકાપથી ખેડૂતોને હાલાકી

મોરબીના તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા પીજીવીસીએલ વિભાગને રજુઆત, ખેતીવાડીમાં પૂરતા પ્રમાણમાં નિયમિત વીજ પુરવઠો આપવાની માંગ મોરબી : હાલ મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ અત્યારે ખેતીવાડીમાં પિયતના અણીના સમયે જ સતત વિજકાપથી ખેડૂતો...

મોરબીમાં પાલિકાની લાપરવાહીથી મોટાભાગના વિસ્તારોમાં ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ!!

બે વર્ષનું અજવાળું એક સાથે પીરસતી નગર પાલિકા મોરબી : હાલ મોરબી નગર પાલિકાની અણઆવડતના કારણે એલઇડી સ્ટ્રીટ નંખાયા બાદ લાઈટો બંધ કરવાની સ્વીચ ઓપરેટ કરવાનું ભુલાઈ જવાથી સ્ટ્રીટલાઈટો અખંડ બલ્ય કરે...

મોરબીના ચામુંડા રામામંડળ દ્વારા ધૈર્યરાજસિંહ જાડેજાની સારવાર માટે રૂ. 35 હજારની આર્થિક સહાય અર્પણ

મોરબી : હાલ મોરબી ખાતે ચામુંડા રામામંડળ દ્વારા કાર્યક્રમ કરી જે ફાળો એકઠો થયો, તે ધૈર્યરાજસિંહ જાડેજાની સારવાર માટે મદદ તરીકે અર્પણ કરવામાં આવ્યા છે. ચામુંડા રામામંડળ દ્વારા રાજપૂત કરણી સેના-મોરબીને...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...