Friday, April 3, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબી : ગીતાંજલિ વિધાલયના બાળકોએ જન્માષ્ટમી નિમિત્તે શેરી નાટકો દ્વારા પાઠવ્યા શ્રેષ્ઠ સંદેશ

મોરબી : મોરબીની ગીતાંજલી વિદ્યાલયના ધોરણ 5ના વિદ્યાર્થીઓ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે શેરી નાટક કરીને ભુસાતી જતી આપણી ભારતીય સંસ્કૃતિને પુનઃ ઉજાગર કરી લોકો સુધી શ્રેષ્ઠ સંદેશ પાઠવી જન્માષ્ટમીની સાથર્ક ઉજવણી કરી...

મોરબી : ભારતી વિદ્યાલયમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ ભારતી વિદ્યાલય ખાતે આજે ભગવાન શ્રી કૃષ્ણનો જમણોત્સ ભારે ઉમંગભેર ઉજવાયો હતો.જેમાં વિધાર્થીઓએ મટકી ફોડ કરી તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને નંદલાલના જન્મોત્સવના હર્ષભેર વધામણાં...

મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં રામ વડવાળા ગ્રુપ દ્વારા સરબત-પાણી વિતરણ કરાશે

મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં રામ વડવાળા ગ્રુપ દ્વારા સરબત-પાણી વિતરણ કરાશે મોરબી : મોરબીમાં તમામ હિન્દૂ સંગઠન દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિતે શનિવારે જન્માષ્ટમીની શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે શોભાયાત્રામાં જોડાતા મોટી...

મોરબીના સામાકાંઠે સૂર્યમુખી હનુમાનજી મિત્ર મંડળ દ્વારા જન્માષ્ટમી નિમિતે મટકી ફોડનું આયોજન

મોરબી : ભગવાન શ્રીકૃષ્ણના જન્મ મહોત્સવ જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે.ત્યારે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવાના અયોજન કરવામાં આવ્યા છે અને જન્માષ્ટમી નિમિતે ઠેરઠેર મટકી ફોડના કાર્યક્રમો યોજાશે. ત્યારે મોરબીના સામાકાંઠે...

મોરબી : સોમનાથ સોસાયટીમાં ગટરના પાણીનો છ દિવસથી નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ

મોરબી : મોરબીના શનાળા રોડ પરના કાયાજી પ્લોટ વિસ્તારની સોસાયટીમાં છ દિવસથી ગટરના પાણી ભરાયેલા હોય છતાં તંત્ર આ સમસ્યાનો ઉકેલ ન લાવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ સમસ્યા અંગે તંત્ર...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમાં બહુચર્ચિત લૂંટેરી દુલ્હન કેસમાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના ફરીયાદીના દીકરા રાહુલ સાથે આ કામના આરોપી નં.૧ રાજુભાઈ ઠકકરે આ કામના...