Wednesday, July 1, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

IPLના નિયમોમાં મોટો ફેરફાર, હવે ટોસ બાદ પણ બદલી શકાશે ટીમ

હાલ IPL 2023 શરૂ થવામાં માત્ર એક સપ્તાહ બાકી છે. ત્યારે તમામ ટીમો પોતાની તૈયારીઓને પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. આ દરમિયાન BCCIએ IPLના એક મહત્વપૂર્ણ નિયમમાં ફેરફાર કર્યો છે. અત્યાર સુધી...

મોરબી નગરપાલિકાની ગાડીમાં નંબર પ્લેટ જ નહિ !!

મોરબી: મોરબી નગર પાલિકાની એક ગાડીમાં નમ્બર પ્લેટ જ ન હોય આ ગાડીનો એક જાગૃત નાગરિક દ્વારા ફોટો પાડી લેવામાં આવ્યો છે વિગત મુજબ મોરબીના કોઈ જાગૃત નાગરિક દ્વારા નગર પાલિકાની...

મોરબીમા આરોગ્યવર્ધક ઉકાળા તથા માસ્કનું વિતરણ કરી સદ્દગતને સાર્થક શ્રદ્ધાંજલિ અપાઈ

લાયન્સ કલબ ઓફ મોરબીના સહયોગથી ક્લબના પૂર્વ પ્રમુખ ભીખાભાઇ લોરીયાના સ્વર્ગસ્થ ધર્મપત્નીના મોક્ષાર્થે કાર્યક્રમ યોજાયો મોરબી : આજ રોજ લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ કલબના પૂર્વ પ્રમુખ ભીખાભાઇ લોરીયાના સંયુક્ત ઉપક્રમે...

હળવદ: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સારસ્વત શિક્ષક સ્નેહમિલન સમારોહ યોજાયો

હળવદ ટીમમાં નવા કાર્યકર્તાઓ હોદેદારોની ઘોષણા કરવામાં આવી હળવદ : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ તાલુકાના સારસ્વત શિક્ષકોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં મોરબી જિલ્લા અને તમામ તાલુકાના કાર્યકર્તાઓ તેમજ હળવદ તાલુકાના 413 જેટલા...

મોરબીમાં આવતા બુધવારે ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’ રજૂ કરાશે

મોરબી : મોરબીમાં બુધવારે શરદપૂનમે ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’ ભજવવામાં આવનાર છે. મોરબી મુકામે આગામી તા. 20ને બુધવારના રોજ નવદુર્ગા શક્તિ મંડળ જેતપર (મચ્છુ) દ્વારા સદગુરૂ સુધાકર કૃત ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’નું આયોજન રાત્રે...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...