IPLના નિયમોમાં મોટો ફેરફાર, હવે ટોસ બાદ પણ બદલી શકાશે ટીમ
હાલ IPL 2023 શરૂ થવામાં માત્ર એક સપ્તાહ બાકી છે. ત્યારે તમામ ટીમો પોતાની તૈયારીઓને પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. આ દરમિયાન BCCIએ IPLના એક મહત્વપૂર્ણ નિયમમાં ફેરફાર કર્યો છે. અત્યાર સુધી...
મોરબી નગરપાલિકાની ગાડીમાં નંબર પ્લેટ જ નહિ !!
મોરબી: મોરબી નગર પાલિકાની એક ગાડીમાં નમ્બર પ્લેટ જ ન હોય આ ગાડીનો એક જાગૃત નાગરિક દ્વારા ફોટો પાડી લેવામાં આવ્યો છે
વિગત મુજબ મોરબીના કોઈ જાગૃત નાગરિક દ્વારા નગર પાલિકાની...
મોરબીમા આરોગ્યવર્ધક ઉકાળા તથા માસ્કનું વિતરણ કરી સદ્દગતને સાર્થક શ્રદ્ધાંજલિ અપાઈ
લાયન્સ કલબ ઓફ મોરબીના સહયોગથી ક્લબના પૂર્વ પ્રમુખ ભીખાભાઇ લોરીયાના સ્વર્ગસ્થ ધર્મપત્નીના મોક્ષાર્થે કાર્યક્રમ યોજાયો
મોરબી : આજ રોજ લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ કલબના પૂર્વ પ્રમુખ ભીખાભાઇ લોરીયાના સંયુક્ત ઉપક્રમે...
હળવદ: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સારસ્વત શિક્ષક સ્નેહમિલન સમારોહ યોજાયો
હળવદ ટીમમાં નવા કાર્યકર્તાઓ હોદેદારોની ઘોષણા કરવામાં આવી
હળવદ : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ તાલુકાના સારસ્વત શિક્ષકોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં મોરબી જિલ્લા અને તમામ તાલુકાના કાર્યકર્તાઓ તેમજ હળવદ તાલુકાના 413 જેટલા...
મોરબીમાં આવતા બુધવારે ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’ રજૂ કરાશે
મોરબી : મોરબીમાં બુધવારે શરદપૂનમે ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’ ભજવવામાં આવનાર છે.
મોરબી મુકામે આગામી તા. 20ને બુધવારના રોજ નવદુર્ગા શક્તિ મંડળ જેતપર (મચ્છુ) દ્વારા સદગુરૂ સુધાકર કૃત ધાર્મિક નાટક ‘મહિષાસુરમર્દીની’નું આયોજન રાત્રે...




















