મોરબી પાલિકામાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા બાંકડાઓ, ખુરશીઓ હટાવવાની કામગીરી હાથ ધરાઈ
કોરોનાના કેસો વધતા તંત્ર વધુ સતર્ક બન્યું : ગેઈટમાંથી માત્ર 1 જ વ્યક્તિ પ્રવેશી શકે સહિતના કોરોનાથી તકેદારીના પગલાં લેવાયા
મોરબી : મોરબીમાં લોકડાઉન ખુલ્યા બાદ કોરોનાના કેસોનું પ્રમાણ ધીરેધીરે વધ્યા બાદ...
મોરબી અને માળિયામાં 1395 વાંધાજનક રાજકીય પ્રચાર સાહિત્ય દૂર કરવામાં આવ્યું
પેટા ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતાની અમલવારી : જાહેર સ્થળોએ 1217 અને ખાનગી જગ્યાએ 178 પોસ્ટર, હોર્ડિંગ્સ અને લખાણો પણ હટાવી દેવાયા
મોરબી : તાજેતરમા મોરબી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે....
ટંકારા: કલ્યાણપરમાં જાપાનની મિયાવાકી પદ્ધતિ દ્વારા વનીકરણ કરાયું
ટંકારા : તાજેતરમા ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે અધિક કલેક્ટર અને નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તાલુકા વિકાસ અધિકારી, એન. એમ. તરખાલા તથા મનરેગા શાખા દ્વારા જાપાનની મિયાવાકી પદ્ધતિ દ્વારા વનીકરણ...
મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં સરકારી બસો શરૂ કરવા માંગણી
મોરબી : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા ગુજરાત વાહન વ્યવહાર નિગમની બસોને ગ્રામ્ય વિસ્તારમાં શરૂ કરવા બાબતે રાજકોટ એસ.ટી. વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.
તેઓએ લેખિત રજુઆતમાં જણાવેલ છે...
મોરબી : જેતપર પાસે દાઝી ગયેલ પરપ્રાંતીય મજૂર દંપતી ખંડિત, સારવાર દરમિયાન પત્નીનું મોત
મોરબી : મોરબીના જેતપર રોડ પર આવેલ સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતું દંપતી થોડા દિવસ પહેલા દાઝી ગયું હતું. આથી, બંનેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પત્નીનું સારવાર દરમિયાન...




















