Wednesday, July 1, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

માળીયા: બાઈકચોર ઝડપાતા મોરબી અને હળવદમાં વાહનચોરીની ફરિયાદ નોંધાઈ

માળીયા પોલીસે રીઢા ચોરના કબજામાંથી બે મોટર સાયકલ કબ્જે કર્યા હતા મોરબી : માળીયા પોલીસે ઘાટીલા નજીક રણના રસ્તેથી પેરોલ ઉપર છૂટી મોટર સાયકલ ચોરી કરનાર રીઢા તસ્કરને ઝડપી લેતા હળવદ અને...

હળવદના માથક ગામે વાડીના રસ્તા બાબતે મનદુઃખમાં ધમકીની ફરિયાદ

હળવદ: તાજેતરમા હળવદના માથક ગામે વાડી ચાલવાના રસ્તા મુદે ચાલતા મનદુઃખમાં બે ઇસમોએ આધેડને ગાળો આપી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે હળવદના માથક ગામના રહેવાસી અશોકભાઈ બીજલભાઈ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે...

કોરોના : મોરબીની નિર્મલ વિદ્યાલયની વિદ્યાર્થીની સહિત આજે 25 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ

હાલ મોરબી શહેરમાં 18, ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા : ટંકારા ગ્રામ્યમાં 4 અને માળિયા ગ્રામ્યમાં 1 કેસ મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. જેમાં મોરબી શહેરમાં 18...

મોરબી જલારામ મંદિરના બાળ કાર્યકર્તાઓ દ્વારા વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દીન ઉજવ્યો

બાળ વયે જ પર્યાવરણ જતનનો પ્રેરક સંદેશ આપતા બાળ કાર્યકરો મોરબી : વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિરના બાળ કાર્યકરો દ્વારા આજ રોજ વિશ્વ પર્યાવરણ દીનની પ્રેરક ઉજવણી કરવામા...

માળીયા મામલતદારનો સપાટો, માળીયા-હળવદમાંથી ખનીજ ભરેલા ચાર વાહનો ઝડપી પાડ્યા

મોરબી જીલ્લો ખનીજચોરી કરનાર તત્વો માટે સ્વર્ગ સમાન બની રહ્યો છે અને ખનીજચોરીની અનેક ફરિયાદો ઉઠતી હોય જેને પગલે માળીયા મામલતદાર ટીમે માળીયા અને હળવદમાંથી ખનીજ ભરેલા ચાર વાહનો ઝડપી લઈને...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...