મોરબી અને વાંકાનેરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો
મોરબી : મોરબી અને વાંકાનેરમાં ગઈ સાંજના સુમારે મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યું હતું. જાહેર થયેલા સરકારી આંકડા પ્રમાણે મોરબીમાં 17 મિમી અને વાંકાનેરમાં 20 મિમી એટલે કે બન્ને તાલુકાઓમાં અંદાજે પોણો...
મોરબીમાં તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ‘નૃત્યાંજલી’ કાર્યક્રમ યોજાયો
મોરબી: મોરબીમાં છેલ્લા 15 વર્ષથી મોરબીમાં ચાલતી તાંડવ નર્તન ઇન્સ્ટિટયૂટ ઓફ ક્લાસિકલ ડાન્સ સંસ્થા દ્વારા ભરતનાટ્યમ નૃત્યનો "નૃત્યાંજલી" નામનો કાર્યક્રમ તારીખ 10 સપ્ટેમ્બર શનિવારના રોજ 'સંસ્કાર ઈમેજીંગ સેન્ટર' ખાતે યોજાયો.
મોરબીની...
ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની જામીન અરજી ના મંજુર
નામદાર હાઇકોર્ટે જામીન અરજી ફગાવતા જેલવાસ હજુ વધુ લંબાયો
મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખભાઈ પટેલે હાઇકોર્ટમા કરેલી રેગ્યુલર જામીન અરજીની આજે સુનાવણી દરમિયાન હાઇકોર્ટે જામીન અરજી ના મંજુર...
માળીયામા લક્ષ્મીવાસ ગામે સ્મશાનમાં વૃક્ષારોપણ કરાયું
માળીયા : માળીયા મિયાણા તાલુકાના લક્ષ્મીવાસ ગામે આવેલ સ્મશાનમાં વૃક્ષારોપણ કરાયું હતું. જેમાં પર્યાવરણના જતન માટે માળીયા તાલુકાના લક્ષ્મીવાસ ગામે આવેલ સ્મશાનમાં સરપંચ જયદીપભાઈ સંઘાણી તથા સાથી મિત્ર સાગર ભાઈ સંઘાણી...
મોરબી: કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા 12 કલાક સુધી રામનામ મહામંત્રના અખંડ જાપ
તાજેતરમા હળવદના રાયસંગપુર ગામે લોકોએ રામનામ જાપ કરીને કોરોનાગ્રસ્ત મૃતકોને શ્રદ્ધાંજલિ આપી
હળવદ : હાલ કોરોનાની બીજી લહેર ઘાતકી પુરવાર થઇ હતી. કોરોનાની બીજી લહેર ખતરનાક હોવાથી અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા...


















