Sunday, June 28, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીના દરબાર ગઢ પાસે શીતળા માતાના મંદિર વિસ્તારને સેનેટાઇઝ કરવાની માંગણી

શ્રાવણી સાતમે મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટતી હોવાથી કોરોના સંક્રમિત ન થાય તે માટે તકેદારીના પગલાં લેવાની રજુઆત કરેલ છે  મોરબી : તાજેતરમાં મોરબીના દરબાર ગઢ પાસે આવેલા શીતળા માતાના મંદિર અને આસપાસના...

મોરબીના શોભેશ્વર રોડ ઉપર અંતે તંત્રએ ઉજાસ ફેલાવ્યો : 25 નવી લાઈટો નખાઈ

સ્થાનિક લોકોની રજુઆત બાદ ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની સૂચનાથી રોશની વિભાગે લાઈટનો પ્રશ્ન હલ કર્યો : એક મુસ્લિમ કર્મચારીએ ઇદના દિવસે પણ પોતાની ફરજ નિભાવી કોમી એકતા નું ઉદાહરણ આપ્યું  મોરબી :...

રેડ પાડી ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ દ્વારા આજે 3 બાલમજૂરોનો સફળ બચાવ

મોરબીમાં આજે  જિલ્લા ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા નહેરુ ગેટ વિસ્તારમાં અવેરનેસના ભાગરૂપે 3 બાળકોને બાલશ્રમમાંથી મુક્ત કરાવીને તેમના પુનઃસ્થાપન અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોરબીમાં આજે નહેરુ ગેટ વિસ્તારમાં...

મોરબીમાં હાલના કપરા સમયમાં લારીઓ ઉપાડવાની કામગીરી અટકાવવા રજૂઆત

મોરબી : નેશનલ સ્ટુડન્ટ્સ યુનિઅન ઓફ ઇન્ડિયાના મોરબી જિલ્લાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા તંત્ર દ્વારા લોકડાઉનની પરિસ્થિતિમાં પણ લારીઓ ઉપાડી જવાની કામગીરીને અટકાવવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ છે. આ લેખિત રજુઆતમાં...

મોરબીમાં આજે જિલ્લાના વિકાસ અધિકારી તરીકે પરાગ ભગદેવે ચાર્જ સંભાળ્યો

મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ એમ ખટાણા નિવૃત થયા હોય જેને પગલે અમદાવાદ એડીશનલ કલેકટર તરીકે ફરજ બજાવતા પરાગભાઈ ભગદેવની બદલી મોરબી જિલ્લા વિકાસ અધિકારી તરીકે કરવામાં આવી હોય આજે મોરબી...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...