વાંકાનેર : જામસરમાં લાઈટ જતી રહેવા બાબતે આધેડ પર લોખંડના પાઇપથી હુમલો
વાંકાનેર : વાંકાનેરના જામસર ગામે લાઈટના વાયર હલી જવા બાબતે આધેડ પર લોખંડના પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો. આ બનવાની વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
ગત તા. 4ના રોજ...
મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા કપાસની ખરીદી માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવા રજુઆત
મોરબી : સીસીઆઇમાં રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને કપાસ વેચવા માટે ગોઠવવામાં આવેલી વ્યવસ્થામાં થોડો ફેરફાર કરી સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ રજુઆત કરી છે.
તારીખ 8-6-2020ના રોજથી ગોઠવાયેલી...
મોરબીના દરબાર ગઢ પાસે શીતળા માતાના મંદિર વિસ્તારને સેનેટાઇઝ કરવાની માંગણી
શ્રાવણી સાતમે મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટતી હોવાથી કોરોના સંક્રમિત ન થાય તે માટે તકેદારીના પગલાં લેવાની રજુઆત કરેલ છે
મોરબી : તાજેતરમાં મોરબીના દરબાર ગઢ પાસે આવેલા શીતળા માતાના મંદિર અને આસપાસના...
મોરબીના શોભેશ્વર રોડ ઉપર અંતે તંત્રએ ઉજાસ ફેલાવ્યો : 25 નવી લાઈટો નખાઈ
સ્થાનિક લોકોની રજુઆત બાદ ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની સૂચનાથી રોશની વિભાગે લાઈટનો પ્રશ્ન હલ કર્યો : એક મુસ્લિમ કર્મચારીએ ઇદના દિવસે પણ પોતાની ફરજ નિભાવી કોમી એકતા નું ઉદાહરણ આપ્યું
મોરબી :...
મોરબી : 50% સ્કૂલ ફી માફીની માંગણી સાથે જન અધિકાર મંચ દ્વારા અધિક કલેક્ટરને...
મોરબી : હાલ ૫૦% ફી માફીના મુદ્દાને લઈને મોરબીના જન અધિકાર મંચના નેજા હેઠળ જિલ્લા ઉપપ્રમુખ સચીન કાનાબાર દ્વારા અધિક કલેકટર કેતન જોશીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રાજ્યના તમામ જિલ્લા...
















