વાંકાનેરના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ : જિલ્લામ મૃત્યુઆંક 12
મોરબી જિલ્લામાં કોરોના દર્દીનો મૃત્યુઆંક થયો 12
વાંકાનેર : મોરબી જિલ્લામાં આજે વધુ એક કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. વાંકાનેરમાં આ કોરોના દર્દીનું 3 મોત અને મોરબી જિલ્લામાં 12માં દર્દીનું...
મોરબી: વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપવા પટેલ સોશિયલ ગૃપ દ્વારા રક્તદાનકેમ્પ
મોરબી: વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપવા પટેલ શોશિયલ ગૃપ દ્વારા રક્તદાનકેમ્પ નું આવેલછે વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપવા પટેલ શોશિયલ ગૃપ દ્વારા આગામી તા. 5 ને સોમવારે એલ.ઈ કોલેજ રોડ પાર અગ્નેશ્વર મહાદેવના...
વાંકાનેર : અપહૃત બાળકની લાશ દોરડા વડે બાંધેલી હાલતમાં કુવામાંથી મળી
જે જગ્યાએથી અપહરણ થયું હતું તે દેવાબાપાની જગ્યાની પાછળના ભાગે કુવામાંથી લાશ મળી : ડીવાયએસપી, એસઓજી, એલસીબી અને વાંકાનેર તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી
વાંકાનેર : વાંકાનેર બાઉન્ડરી પાસે...
મોરબીના ઘડિયાલ ઉદ્યોગનો ખરાબ સમય, ભયંકર મંદીનો ભરડો
અનેક પ્રશ્નોના કારણે પ્રોડક્ટની ડિમાન્ડમા ધરખમ ઘટાડો : ૪૦ ટકા જેટલા મેન્યુફેકચરીંગ એકમોએ સપ્તાહમાં ૩ દિવસ કામકાજ બંધ રાખવુ પડે તેવી સ્થિતિ
સૌરાષ્ટ્રની શાન ગણાતા એવા મોરબીના ઘડિયાલ ઉદ્યોગનો ‘ખરાબ’ સમય ચાલી...
હું કોંગ્રેસમાં જ છું અને રહેવાનો : બ્રિજેશ મેરજા
કોંગ્રેસે મને બહુ આપ્યું છે : મોરબી – માળીયાની જનતાનો વિશ્વાસ મારી સાથે છે
મોરબી : રાજ્યમાં ધારાસભ્યોની ઠેકડા – ઠેકડી વચ્ચે મોરબી – માળીયાના કોંગી ધારાસભ્ય બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાઈ રહ્યાની...















