મોરબીના પરશુરામધામ ટ્રસ્ટના નવા પ્રમુખની સર્વાનુમતે વરણી
મોરબી : હાલ મોરબીના પરશુરામ ધામ ખાતે પરશુરામ ધામ ટ્રસ્ટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઈ પંડ્યાની તબિયત નાદુરસ્ત રહેતા તેમને સ્વૈચ્છિક રાજીનામુ આપતા નવા...
મોરબી : શાક માર્કેટ પાછળ ખુલ્લા ખાડામાં પડી ગયેલી ગાયને બચાવાઈ
સિપાઈવાસમાં રહેતા બે મુસ્લિમ યુવાનોએ ભારે જહેમત બાદ ગાયને બચાવી
મોરબી : મોરબી પાલિકા તંત્રના પાપે શહેરમાં ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે. આ ખાડાઓમાં કચરો એકઠો થતા ગંદકી તો ફેલાઈ...
મોરબી મામલતદાર કચેરીએ વિવિધ પ્રમાણપત્ર કઢાવવા વિદ્યાર્થીઓ અને વાલીઓનો ધસારો
ભીડને કારણે સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ, યોગ્ય વ્યવસ્થા ગોઠવી જરૂરી : એજન્ટો ફોર્મ ભરવાના વધુ પૈસા લેતાં હોવાની રાવ
મોરબી : બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થઈ ગયા છે ત્યારે હવે મોરબીમાં આવક, જાતિના...
ટંકારા તાલુકા કાનુની સેવા મંડળ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ
આજે ટંકારા તાલુકાના કાનૂની સેવા સતા મંડળના અધ્યક એસ.એન.પૂંજાણીના માર્ગદર્શન હેઠળ તારીખ ૨૧-૦૬-૨૦૨૧ના રોજ ટંકારા ખાતે આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ અને યોગ વિશેની માહિતી આપેલ.
જેમાં ટંકારા તાલુકાના કાનૂની...
મોરબી: શહેરને આગામી 48 કલાક નર્મદાનું પાણી અડધું જ મળે તેવી શક્યતા
સુરેન્દ્રનગરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાં રીપેરીંગ કામગીરીને પગલે બે દિવસ શટડાઉન રહેવાણી સંભાવના
મોરબી : હાલ સૌની યોજના અંતર્ગત નર્મદા ડેમ સાથે જોડાયેલ મોરબી,જામનગર અને કચ્છ માટે પીવાના પાણી માટે નર્મદાનું પાણી મુખ્ય...




















