Thursday, April 10, 2025
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

હળવદમાં ટેકાના ભાવે થતી ચણાની ખરીદી કાલથી બંધ થશે!

રજીસ્ટ્રેશન કરાવેલું હોય અને બાકી રહી ગયા હોય તેવા ખેડૂતોએ તારીખ ૨૪ અને ૨૫ એ ખરીદી સેન્ટર પર આવી જવું હળવદ: હળવદમાં આવેલ માર્કેટયાર્ડ ખાતે ઘુજકો માસોલ દ્વારા ટેકાના ભાવે ચણાનું ખરીદી...

માળીયા (મી.) કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડિઝલના વધતા ભાવોના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર

માળીયા (મી.) : આજે તા. ૨૪/૦૬/૨૦૨૦ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના મુજબ માળીયા(મી.) તાલુકા તથા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડિઝલના તોતિંગ ભાવ વધારા વિરૂધ્ઘ માળીયા મામલતદાર કચેરી પર વિરોધ પ્રદર્શન...

મોરબી : શિક્ષકોને 4200 ગ્રેડ પેનો આભાર વ્યક્ત કરવા રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દ્વારા વૃક્ષારોપણ

સાથે કોરોના વોરિયર્સ સદ્દગત શિક્ષકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી દ્વારા શિક્ષકોને ગ્રેડ પે મળવા બદલ નવતર ઉજવણી કરવામાં આવી હતી. તથા કોરોના વોરિયર્સ શિક્ષકોને શ્રદ્ધાંજલિ...

મોરબીમા આઈ.ટી.આઈ માં વિવિધ પ્રકારના કોર્ષમાં પ્રવેશ 20મી ઓગસ્ટ સુધી મેળવી શકાશે

મોરબી : તાજેતરમાં ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા મોરબી ખાતે ચાલતા વિવિધ પ્રકારના કોર્ષ/વ્યવસાયો જેવા કે (૧) ડ્રાફ્ટસમેન સીવીલ (૨) ફીટર...

મોરબી ABVP દ્વારા ગાંધીજી પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ગાંધીજી વિષે ઓનલાઈન ક્વિઝ યોજાઈ

મોરબી : તાજેતરમા ABVP મોરબી જિલ્લા દ્વારા ગાંધી જયંતિ નિમિતે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી તેમજ ગાંધીજી વિશે ઓનલાઈન ક્વિઝ યોજવામાં આવેલ હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ – મોરબી શાખા દ્વારા શહેરના ત્રિકોણ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના અપહરણ – પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકાર

મોરબી siti પોલીસ સ્ટેશને ફરિયાદી વર્ષ 2018 માં એવી ફરિયાદ કરવામાં આવેલ હતી કે આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી બનાવ વખતે 17 વર્ષ...

સ્વજનની પુણ્યતિથિએ રવાપરના કાસુન્દ્રા પરિવારે ગૌશાળાને આર્થિક અનુદાન આપ્યું

મોરબી : મોરબીના રવાપરના પૂર્વ સરપંચ અને અગ્રણી બિલ્ડર, સામાજિક આગેવાન ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના પત્ની પુષ્પાબેને સ્વર્ગલોક પ્રયાણ કર્યા બાદ તેમની માસિક તિથિઓ પર...

મચ્છુ-2 ડેમના ત્રણ દરવાજા ખોલાયા

મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમના 33 ગેટ રીપેર કરવાના હોવાથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ગઈકાલે 4 વાગ્યે બે દરવાજા એક ફૂટ...