મોરબી જલારામ મંદિરે 4 જાન્યુઆરીએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન
મોરબી : હાલ આગામી ૪ તારીખે મોરબી જલારામ મંદિર ખાતે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. જો કે, અત્યાર સુધી ના...
મોરબીના ઘુંટુ ગામે જુગાર રમતા સાત ઝડપાયા
મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગતરાત્રે નાઈટ પેટ્રોલીગ દરમ્યાન ઘુંટુ ગામે જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લીધા હતા, પોલીસની જુગારની આ રેડમાં એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
આ બનાવની...
રવાપરમાં અજાણી મહિલા ત્રણ ‘દિ માં ચૂંટણી પ્રચારના 50 જેટલા બેનરો ફાડીને લઈ ગઈ
અહીં બેનરો એકાએક ગાયબ થવા લાગતા સર્જાયા અનેક તર્ક-વિતર્ક, બાદમાં સીસીટીવી ફૂટેજ પરથી સામે આવી હકીકત
મોરબી : હાલ મોરબીના રવાપરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. એક અજાણી...
શું ગુજરાતમાં પણ લદાશે લોકડાઉન ? જાણો કેન્દ્રીય ગૃહ સચિવે રાજ્યના ચીફ સેક્રેટરીને શું...
ગાંધીનગર: હાલ દેશમાં સતત વધી રહેલા ઓમિક્રોનના નવા ખતરાને લઈ સ્વાસ્થ્ય મંત્રાલય સતર્ક છે. કેન્દ્રીય ગૃહ વિભાગના સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે. દેશમાં કોવિડના કેસો વધતા આ પત્ર...
શનિવાર : મોરબી જિલ્લામાં આજે કુલ 16 જેટલા કેસ આવ્યા , કુલ કેસ 357
વાંકાનેરનો એક કેસ સત્તાવાર યાદીમાં ન સમાવાયો : આજે કુલ 11 લોકોને રજા અપાઈ : એક કોરોના દર્દીનું મૃત્યુ
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં આજે સાંજે કોરોનાના નવા 4 કેસ સાથે કુલ...



















