મોરબી : 52 ગામમાં સિંચાઇ માટે પાણીની માંગ સાથે લોકોની આંદોલનની ચીમકી
ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરીની સીએમને રજુઆત
મોરબી : હાલ મોરબી અને માળીયા તાલુકાનાં છેવાડાના 52 જેટલા ગામો વર્ષોથી સિંચાઇ વિહોણા હોવાના કારણે માત્ર એક સિઝન જ ખેડૂતો પાક લઈ શકે...
વનાળિયાના ગામી પરિવાર દ્વારા વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવી દીકરીનો જન્મદિન ઉજવ્યો
મોરબી : હાલ આમતો આજના આ યુગમાં યુવા પેઢી જન્મદિવસ ઉજવણીમાં ખોટા ખર્ચા કરી ખોટા દેખા-દેખી કરતી હોય છે ત્યારે સમાજને નવી રાહ ચીંધવા મોરબીના વનાળિયા ગામના શૌલેષભાઈ ગીરીશભાઈ ગામીની સુપુત્રી...
મોરબીના ડબલ મર્ડર કેસમાં આરોપી મમુ દાઢીની પોલીસ દ્વારા ધરપકડ
મોરબી : તાજેતરમા મોરબીના ખાટકીવાસમાં થોડા સમય અગાઉ સામાન્ય બાબતની તકરારમાં જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં ફાયરીગ અને ઘાતક હથિયારોથી બે જૂથ વચ્ચે લોહિયાળ ધીંગાણુ ખેલાતા બન્ને જૂથના એક એક...
ASI ખુશ્બુએ કોન્સ્ટેબલ રવીરાજસિંહને ગોળી ધરબી બાદમાં પોતે આત્મહત્યા કરી હતી
મૂળ મોરબીના શાપરના રવિરાજસિંહની પ્રેમિકાએ પ્રથમ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું : એફ.એસ.એલ સહિતની ઝીણવટભરી તપાસમાં સનસનીખેજ ખુલાસો
રાજકોટ : ASI ખુશ્બુ કાનાબાર અને મૂળ મોરબીના શાપરના રહેવાસી (હાલ. રહે રાજકોટ)...
જીએસટીના નવા નિયમ વિષે જાણો છો ? આ કારણોથી તમારું જીએસટી રજીસ્ટ્રેશન થઇ સકે...
જીએસટી નિષ્ણાંત પાસેથી જાણો નિયમોમાં બદલવા અંગે
જીએસટી લાગુ થયા બાદ નિયમોમાં બદલાવ થયા કરે છે જેની માહિતી સંબંધિત તમામ વ્યવસાયીઓ સુધી પહોંચાડવાના ઉદેશ્યથી મોરબીન્યુઝ ટીમ જીએસટી નિષ્ણાંત પાસેથી સચોટ માહિતી...



















