Friday, April 19, 2024
Uam No. GJ32E0006963

રાજકોટ: ચાઈનીઝ વસ્તુઓના વિરોધમાં કોટેચા ચોકમાં લાગ્યા બેનર

(માખણી અલનસીર નિઝાર) રાજકોટ: રાજકોટમા કોટેચા ચોકમાં ચાઈનીઝ વસ્તુઓના વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યા છે દેશવાસીઓને સ્વદેશી અપનાવવા લલગાવવામાં આવેલ આ બેનરોથી ચાઈનીઝ પ્રોડક્ટનો બોયકોટ કરવા સંદેશ આપવામાં આવી રહ્યો છે. જુઓ...

રાજકોટઃપેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કૉંગ્રેસનો બળદગાડા લઇને વિરોધ !!

રાજકોટ: કોરોના સંક્રમણના કારણે દેશમાં લોકડાઉનના કારણે મંદીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે એવામાં પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. જેને લઇને કૉંગ્રેસ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. રાજકોટમાં...

રાજકોટ : જસદણનાં 40 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવતા કેસનો જિલ્લામાં આંકડો 198...

રાજકોટ જીલ્લામાં કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. ત્યારે જસદણનાં એક આરોગ્ય કર્મચારીને કોરોના પોઝીટીવ આવેલ છે. જસદણનાં આંબરડી ગામે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા જાવેદભાઇ રસુલભાઇ પઢાણ ઉ.વર્ષ...

રાજકોટના જંગલેશ્વરમાંથી વિદેશી દારૂ ઝડપાયો, 2 શખ્શો ની ધરપકડ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી 180 નંગ વિદેશી દારૂની બોટલ ઝડપાઇ છે. ભક્તિનગર પોલીસે બાતમીના આધારે તે વિસ્તારમાં રેઇડ પાડતા બે ઇસમોને ટ્રાવેરા કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આરોપી મકબુલ...

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના રાજકોટના પ્રતિનિધિ સુનિલ રાણપરાનું બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન

રાજકોટ: રાજકોટના 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ના રાજકોટના પ્રતિનિધિ સુનિલ રાણપરાનું બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના વોરિયર્સ સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવેલ હતું તે બદલ 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ટિમ તેમને...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...

મોરબીમા સતત એક મહિનો અખંડ રામધૂન બોલાવી રામનવમીની અભૂતપૂર્વ ઉજવણી

મોરબી : મોરબીમા રામનવમી નિમિતે અનેક આયોજન થયા છે ત્યારે સતત એક મહિનો સુધી અખંડ રામધૂન બોલાવી રામનવમીની ઉજવણી કરવા આયોજન કરાયું છે. મોરબીના લીલા‌પર...

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા...

મોરબીવાસીઓ હોળી ધુળેટીએ ઉડાડાશે 200 ટન કલર

હાલ મોરબીમાં હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે માર્કેટમાં અવનવી પિચકારીઓ અને કલરની વેરાયટીઓ જોવા મળે છે. જેમાં આ વર્ષે...