મોરબી: નવલખી રોડ પર છોટાહાથી અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મૃત્યુ

0
472
/

(મયુર બુધ્ધભટ્ટી)  મોરબી: નવલખી રોડ પર આજે છોટાહાથી અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવાર મોટા દહીંસરાના દશશરથસિંહ સુખદેવસિંહ જાડેજાનું ઘટના સ્થળેજ મૃત્યુ નીપજ્યું હતું

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/