મોરબીના સિરામિક ઉધોગપતિ અને પાટીદાર અગ્રણી રાજુભાઇ ધમાસણા ‘આપ’ માં જોડાયા
મોરબી : મોરબીના સિરામિક ઉધોગપતિ અને પાટીદાર સમાજના આગેવાન રાજુભાઇ ધમાસણા “આપ”માં જોડાયા હોવાના સમાચાર છે
રાજુભાઈ ધમાસણા નો પરિચય આપીએ તો સામાજિક આગેવાન અને ઉદ્યોગકાર રાજુભાઇ ધમાસણા (રાજુભાઇ ફેસ સીરામીક) સહભાગી...
ટંકારામાં રાજાશાહી વખતનું રેલ્વે સ્ટેશન ખંઢેર હાલતમાં
ટંકારામાં હાલ રાજાશાહી વખતના રેલવે સ્ટેશનનો ભૂતકાળ ભવ્ય હતો. પણ વર્તમાન અતિ દુઃખદ છે. આજે રેલવે સ્ટેશન ખંઢેર હાલતમાં છે. વર્ષો પહેલા અહીં સવાર સાંજ છુક છુક ગાડી આવતી એ વાત...
પ્રામાણિકતા: ટંકારાના બંગાવડી ગામની સ્કૂલના આચાર્ય એ પાંચ લાખ ભરેલ બેગ મૂળ માલિકને પરત...
(પ્રતીક આચાર્ય) મોરબી: ટંકારા તાલુકામાં બંગાવડી નામનું
2000 ની વસ્તી ધરાવતું એક નાનું ગામ છે. બે દિવસ પહેલા મોડી સાંજે મોરબીમાં ખૂબ વરસાદ હતો. મોટરસાઇકલ લઈને નીકળેલા ભાવેશભાઈ વરસાદથી બચવા એક જગ્યાએ...
વાંકાનેર: પંચાસિયા ગામની કિશાન સેવા સહકારી મંડળીના મંત્રીની હકાલપટ્ટી
કલેકટર કે જિલ્લા રજિસ્ટ્રારની મંજૂરી વગર બારોબાર ચૂંટણી યોજી નાખવાની ફરિયાદ મળતા રજિસ્ટ્રાર દ્વારા કાર્યવાહી
વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની કિશાન સેવા સહકારી મંડળીના મંત્રી દ્વારા જિલ્લા કલેકટર અને જિલ્લા...
મોરબીના પ્રતિષ્ઠિત વેપારી કૌશિક વિસાણી ને ત્યાં પુત્રરત્ન અવતર્યો
મોરબી: મોરબીના જાણીતા જલારામ સેલ્સ એજન્સી વાળા કૌશિક વિસાણીને ત્યાં પુત્રરત્ન અવતરતા પરિવારમાં ખુશીનો માહોલ જામ્યો છે
મોરબીમાં ત્રાજપર રોડ, આર.આર મોલની બાજુમાં આવેલ જલારામ સેલ્સ એજન્સી નામથી પાનબીડી હોલસેલની દુકાન ચલાવતા...
























