હળવદ દુર્ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી મહિતી મેળવી
રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા પણ ગાંધીનગરમાં કેબિનેટ બેઠક છોડી હળવદ આવા રવાના થયા
હળવદ : આજની હળવદની ગોઝારી દુર્ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી પાસેથી ફોન ઉપર વિગતો મેળવી છે. સાથે તેઓએ મૃતકોના...
મોરબીમાં બાંધકામની મંજૂરી વગર થઇ રહેલ કોમર્શિયલ બાંધકામ સીલ કરવા કલેક્ટરને રજૂઆત
મોરબી : મોરબીના રાજનગર પાસે મચ્છુ-2 ડેમની માઇનોર નંબર 2ની બાજુમાં માધાપર સર્વે નંબર ૧૨૭૫/૨૧૨૭૬/૧ વાળી જમીનમાં રહેણાંક હેતુસર બિનખેતી કરવામાં આવેલ છે. આ બિનખેતી જમીનમાં કોમર્શિયલ દુકાનો બાંધકામ થઇ રહ્યું...
મોરબીની નવયુગ સ્કૂલના વધુ બે વિદ્યાર્થીઓ કોરોનાની હડફેટે
ગઈકાલે રવિવારે જાહેર થયેલા 3 કેસમાંથી બે કેસ નવયુગ સ્કૂલના હોવાનું ખુલ્યું
મોરબી : હાલ મોરબીની નવયુગ વિદ્યાલયમાં કોરોનાએ ભરડો લીધો છે. જેમાં હવે આ નવયુગ સ્કૂલના વધુ બે વિધાર્થીઓ કોરોનાની ઝપટે...
રાજકોટ: સાંસદ મોહન કુંડારીયા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અમદાવાદ દાખલ કરાયા
રાજકોટ ના સાંસદ મોહન કુંડારીયાને આજે કોરોના પોઝિટિવ આવતા તેઓને અમદાવાદ એડમિટ કરવામાં આવ્યા છે આ જેમાં મોહન કુંડારીયા એ પોતાના ઓફિસયલ ફેસબુક પરથી જાણકારી આપી હતી અને પોતાના સંપર્કમાં આવેલા...
મોરબીના ભક્તિનગર સર્કલે ઓવરબ્રિજ ઉપરથી ટેન્કર નીચે ખાબકયું
ટેન્કર ચાલકને ઇજા, ઢંગધડા વગરના ઓવરબ્રિજના કામને લીધે ટેન્કર નીચે પટકાયું, સિંગલ પટ્ટીનો રોડ હોવાથી 3 થી 4 કિમિ વાહનોના થપ્પા, અંતે ક્રેઇનની મદદથી ટેન્કરને હટાવી ટ્રાફિક ક્લિયર કરવાયો
મોરબી : હાલ...
























