Sunday, March 29, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં જલારામ મંદિરે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો આજથી શુભારંભ

રત્નેશ્વરીબેનના વ્યાસપીઠસ્થાને આયોજિત કથામાં વિશાળ પોથીયાત્રા યોજાઈ મોરબી : હાલ મોરબીમાં વિશાળ પોથીયાત્રા સાથે જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે રત્નેશ્વરીબેનના વ્યાસપીઠસ્થાને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો છે. વિવિધ...

જાણો આજના મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી એરંડાની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા. 08 માર્ચના રોજ સૌથી વધુ કપાસ તથા...

મોરબીના અજંતા-ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલે CM વિજય રૂપાણી સાથે મીટીંગ કરી, મોરબીના વિકાસ અંગે...

મોરબી: ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલની ચીફ મિનિસ્ટર વિજયભાઈ રૂપાણી અને એમ.કે.દાસ (પ્રિન્સિપલ સેક્રેટરી- CM) સાથે પર્સનલી મિટીંગ થયેલ જેમાં મોરબી સિટીના ડેવલપમેન્ટ માટે પણ વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી મોરબી શહેરને સ્પેશ્યલ...

મોરબીમાં ગઈકાલનો એક કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો !!

મોરબી : ગઈકાલે મોરબીમાં મેઘરાજાએ બઘડાસટી બોલાવી દીધી હતી. સરકારી આંકડા પ્રમાણે સાંજે 6થી 7માં માત્ર એક જ કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આ સાથે માળિયામાં પણ એક જ...

ધૂનડા સજ્જનપર ગામે 36 ગુઠા જમીન પચાવી પાડતા લેન્ડગ્રેબિંગની ફરિયાદ

રાજકોટ રહેતા જમીન માલિકની ફરિયાદને આધારે ટંકારામાં ગુન્હો દાખલ ટંકારા : હાલ ટંકારા તાલુકાના ધૂનડા સજ્જનપર ગામે જમીન ધરાવતા રાજકોટના આસમીની 36 ગુઠા જમીન આજ ગામના ત્રણ શખ્સોએ પચાવી પાડતા ટંકારા પોલીસ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe