મોરબીમા વેપારીઓ હવે મીની લોકડાઉનથી થાક્યા : તમામ ધંધા-રોજગાર ખોલવાની છૂટ આપવા માંગ
હાલ તમામ વ્યાપાર-ધંધા અડધો દિવસ ખુલે તેવી મોરબી ચેમ્બર પ્રમુખ સહિતના વેપારી મંડળની માંગણી
કોરોનાએ શારીરિક રીતે ભાંગી નાખ્યા, સરકારે નિયંત્રણ લાદી આર્થિક રીતે ભાંગી નાખ્યા : મોરબીના વેપારીઓનો બળાપો
મોરબી : કોરોના...
મોરબીમાં ચૂંટણી પહેલા જ “આપ”માં ભંગાણ પડ્યું !!
મૂળ કોંગ્રેસી આપ પ્રમુખ મહેશ રાજ્યગુરુ સહિતના 50 આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
મોરબી : હાલ મોરબીમાં આયારામ ગયારામનો સિલસિલો યથાવત રહ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે છેલ્લી...
કેન્સરની બીમારીથી કંટાળી પરિણીતાએ ઝાડ સાથે લટકાઈ ગળેફાંસો ખાધો
મોરબી : હાલ મોરબીના ધુનડા રોડ ઉપર માધવ ગૌશાળા નજીક કેન્સરની બીમારીથી કંટાળી પરિણીતાએ ઝાડમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.
બનાવ અંગે જાણવા મળતી...
મોરબીના અજંતા-ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલે CM વિજય રૂપાણી સાથે મીટીંગ કરી, મોરબીના વિકાસ અંગે...
મોરબી: ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલની ચીફ મિનિસ્ટર વિજયભાઈ રૂપાણી અને એમ.કે.દાસ (પ્રિન્સિપલ સેક્રેટરી- CM) સાથે પર્સનલી મિટીંગ થયેલ જેમાં મોરબી સિટીના ડેવલપમેન્ટ માટે પણ વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી
મોરબી શહેરને સ્પેશ્યલ...
મોરબીમા અન્યાય વિરુદ્ધ કાલે અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા આત્મવિલોપન કરાશે
મોરબીમા અન્યાય વિરુદ્ધ કાલે અનુસૂચિત જાતિ ના આગેવાનો દ્વારા આત્મવિલોપન કરશે તેવી અરજી જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા ને આપવામાં આવેલ છે
વિગતોનુસાર મોરબીમાં છેલ્લા ઘણા સમયથી અનુસૂચિત જાતિ પ્રત્યે...























