મોરબીના પી.એસ.આઇ.ની જૂનાગઢમાં બદલી કરાઈ
મોરબી : હાલ મોરબીના એક પી.એસ.આઇ.ની જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે.
રાજ્યના પોલીસ મહાનિરીક્ષક બ્રજેશકુમાર ઝા દ્વારા કુલ 51 બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલીનો હુકમ આપવામાં આવ્યો છે. જેના મોરબીના પી.એસ.આઇ....
મોરબીમાં ત્રીજી લહેરમાં સૌથી વધુ યુવાનો કોરોના ગ્રસ્ત બન્યા
હાલ ત્રીજી લહેરની સૌથી મોટી રાહત દર્દીઓને ઓક્સિજન, વેન્ટીલેટરની જરૂરત નહિ
મોરબી : મોરબી જિલ્લામાં હવે ત્રીજી લહેરમાં કોરોનાનો કહેર ધીમીગતિએ શાંત પડી રહ્યો છે. પણ ઓલઓવર સ્થિતિ જોઈએ તો ત્રીજી લહેરમાં...
મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં સરસ્વતી પૂજન કરીને વસંતપંચમીની ઉજવાઈ
મોરબી : હાલ મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં સરસ્વતી માતાનું પૂજન કરીને વસંતપંચમીની ઉજવણી કરવામાં આવી છે.
વસંતપંચમીના દિવસે માતા સરસ્વતીનું પૂજન કરવાનું માહાત્મ્ય છે. તા. 5 ફેબ્રુઆરીના રોજ વસંતપંચમીનો તહેવાર છે. ત્યારે...
મોરબી તાલુકા પોલીસ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરી 16 પશુઓનો જીવ બચાવાયો
તાજેતરમા બોલેરો પીકઅપ ગાડીમાં કચ્છથી રાજકોટ લઇ જવાતા 15 પાડા અને 1 પાડી મુક્ત કરાવી બે શખ્સને ઝડપી લેવાયા : એક ફરાર
મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે ગઈકાલે ફિલ્મી ઢબે બોલેરો...
મોરબી જિલ્લામાં વધુ એક દર્દીનું કોરોનાથી મોત : નવા 79 કેસ
જિલ્લામાં એક્ટિવ કેસનો આંક ઘટીને 631 થયો : 138 દર્દીઓ સાજા થયા : 61 કેસ મોરબી તાલુકાના, બાકીના 18 કેસ અન્ય ચાર તાલુકાના
મોરબી : આજે મોરબી જિલ્લામાં કોરોના ધીમો પડી રહ્યો...



















