મોરબીના કાલિકા પ્લોટ શેરી નં. 3માં ચૂંટણી બહિષ્કારના લોકો દ્વારા બેનેરો લાગ્યા
ગટર, રોડ અને લાઈટ સહિતની પ્રાથમીક સુવિધાના પ્રશ્ને સ્થાનિકોએ ચૂંટણીનો બેહિષ્કાર કરવાનો નિર્ણય પણ જાહેર કર્યો
મોરબી : હાલ મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસોની વાર છે. ત્યારે મોરબીના એક...
મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો
મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી સાહેબ ના ના હુકમથી મોરબી પીજીવીસીએલના અધિકારીઓના...
મોરબીઅને માળીયા (મી.)ના કુલ રૂ. દસ કરોડના રસ્તાઓના જોબ નંબર મેળવતા પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ...
મોરબી : તાજેતરમા મોરબી – માળીયા (મીં.) વિસ્તારમાં જુદા-જુદા રસ્તાઓ માટે માર્ગ અને મકાન વિભાગ સાથે પરામર્શ કરી બ્રિજેશ મેરજાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને વખતોવખત રજૂઆત કરતાં મોરબી તાલુકાનાં ગાળાથી વાઘપર...
મોરબીમાં આખરે રખડતા ઢોરના પ્રશ્ને તંત્રની ઊંઘ ઉડી !!
મોડે મોડે પણ મોરબીનું તંત્ર રસ્તા પર રખડતા ઢોરના પ્રશ્ને હરકતમા આવ્યું
મિટિંગમાં લેવાયેલા નિર્ણય મુજબ આગામી 10 દિવસોમાં તમામ પશુમાલિકોએ તેમના પશુઓની નોંધણી ફરજીયાત કરાવવી પડશે
રસ્તે રઝળતા પશુઓની સમસ્યા નિવારવા પોલીસ તંત્ર...
સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા જેતપર ગામે R.O. ફિલ્ટર પ્લાન્ટ અપાશે
મોરબી : મોરબીના જેતપર ગામના દિનેશભાઈ હીરાભાઈ અમૃતિયાનું અવસાન થયું હતું. ત્યારે જેતપર ગામે સ્વ.દિનેશભાઈ અમૃતિયાના સ્મરણાર્થે જેતપર ગામની આમ જનતા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થાના ભાગ રૂપે સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન...























