મોરબી : ચાંચાપરના કુવામાં 2 મહિનાથી ફસાયેલા સુવરને રેસ્ક્યુ ઓપરેશન થકી નવજીવન અપાયું
કર્તવ્ય જીવદયા કેન્દ્રએ સ્થાનિકોના સહયોગથી 4 દિવસની મહેનત બાદ સુવરને કુવામાંથી બહાર કાઢ્યું
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી : મોરબી નજીકના ચાચાપર ગામના કુવામાં છેલ્લા 2 મહિનાથી એક સુવર પડી ગયેલ હતું. જેને...
ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ને જરૂરી મદદરૂપ થવા જયદેવસિંહ જાડેજાની અપીલ
મોરબી: હાલની કરોના મહામારી વચ્ચે જે કોરોના વોરિયર્સ તરીકે ફરજ નિભાવી રહયા છે તેવા યોદ્ધાઓ પછી તે મેડિકલ સટાફ હોય , પેરા મેડિકલ સટાફ હોય કે પોલીસ કર્મચારીઓહોય કે પછી જી...
મોરબીમાં ટ્રાફીક બ્રિગેડમાં ભરતી કરવામાં આવશે
મોરબી : મોરબી જીલ્લા ટ્રાફીક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટ્રાફીક બ્રિગેડ ભરતી જાહેર કરવામાં આવી છે.
મોરબી જીલ્લામાં મોરબી વિસ્તારમાં સુવ્યવસ્થિત ટ્રાફીક નિયોજન માટે ટ્રાફીક બ્રિગેડ ભરતી કરવાની છે. જે માટે નીચે મુજબની...
મોરબી જિલ્લામાં કોરોના નો વધુ એક ભોગ : જુના ધનાળા ગામના વૃદ્ધનું સારવાર...
મોરબી જિલ્લામાં કોરોના દર્દીના મોતની સંખ્યા 9 થઈ
હળવદ : મોરબી જિલ્લામાં વધુ એક કોરોના દર્દીનું મૃત્યુ નીપજ્યું છે. જેમાં હળવદ તાલુકાના જુના ધનાળા ગામે પ્રથમ કોરોના પોઝિટિવ આવેલ વૃદ્ધનું આજે મોરબી...
મોરબી તાલુકા ના મધુપુર ગામે ‘મેલડી મંડળ’ રમાશે
મોરબી તાલુકા ના મધુપુર ગામે મેલડી માતાજી ની માનતા ના ભાગ રૂપે મધુપુર ગામે તારીખ 10-5-2022 ને મંગળવાર ના રોજ રાત્રે 9 કલાકે મેલડી માતાજી નું આખ્યાન મેલડી મંડળ રમવાનું હોય...






















