મોરબી ઘડિયાળ ઉદ્યોગ સાથે રમકડા ઉદ્યોગનું પણ હબ બનવા સક્ષમ : જયસુખભાઈ પટેલ
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબીનો ઘડિયાળ અને ઇલેક્ટ્રોનીક્સ ઇન્ડસ્ટ્રીઝમાં આગવું સ્થાન ધરાવે છે અને મોરબીના ઉદ્યોગ સાહસિકો મોરબીને ટોયઝ ઇન્ડસ્ટ્રીઝમાં પણ હબ બનાવવા સક્ષમ છે મોરબીની કલોક અને ઇલેક્ટ્રોનીક્સ ઇન્ડસ્ટ્રીઝના ૩૫૦ થી...
મોરબી જિલ્લામાં વધુ 11 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા
કુલ 183 કેસમાંથી 102 દર્દીઓ થયા સાજા, હાલ 70 કેસ એક્ટિવ
મોરબી : મોરબી જિલ્લામાં આજે વધુ 11 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીતીને ઘરવાપસી કરી છે. આમ જિલ્લામાં સાજા થનાર દર્દીઓની સંખ્યા...
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ચાર્જશીટની નકલ આપવામાં વિલંબ મામલે વડાપ્રધાન કાર્યાલયને રાવ
મોરબી : હાલ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પીડિતોના પરિવારજનોએ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયને ફરિયાદ કરી સમગ્ર કેસમાં કાનૂની લડત માટે ચાર્જશીટની સર્ટિફાઈડ કોપી આપવામાં વિલંબ કરવામાં આવી...
મોરબીમાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ નહેરોની સફાઇ-મરામત કામ કરાશે
જિલ્લામાં ૪૧૩ લાખ રૂપિયાના ખર્ચે ૧૨૪ કામો હાથ ધરાશે
મોરબી : હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પાંચમો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે તે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ ચોમાસા...
મોરબી જિલ્લામાં આજે કોરોનાના 265 કેસ : એક્ટિવ કેસ 1000ને પાર થયા
80 ટકા કેસ મોરબી તાલુકામાં જ : જિલ્લામાંથી 102 દર્દીઓ થયા રિકવર
મોરબી : આજે મોરબી જિલ્લાના કોરોનાના કેસ ગઈકાલ કરતા ઓછા આવ્યા છે. પણ નવા કેસનો આંક સામાન્ય દિવસો કરતા તો...















