ઝૂલતાપૂલ કેસમાં CBI તપાસની માંગણી : સુપ્રિમ કોર્ટે સરકાર – CBIનો જવાબ માંગ્યો
ટ્રેજડી વિકટીમ એસોસિયએશનની અરજી સુપ્રિમકોર્ટમાં દાખલ : જવાબદાર અધિકારીઓને છાવર્યાનો આરોપ
મોરબી : અઢી વર્ષ પૂર્વે વર્ષ 2022ના ઓક્ટોબર માસમાં મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મૃત્યુ નિપજવાની...
મોરબી: ભુગર્ભ પાણીના ટાંકા બનાવવા માટે સહાય મેળવવા જિલ્લાના ખેડૂતો માટે અગત્યની યાદી
I-Khedut પોર્ટલ પર ૨૫મી ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકાશે
મોરબી : તાજેતરમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે i-khedut પોર્ટલ પર ખેતીવાડી ખાતાની નવી યોજના ટપક સિચાઈ મારફત પાણીના કરકસર યુક્ત ઉપયોગ માટે કોમ્યુનીટી બેઝ...
હળવદના રણમલપુરના 50 યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા
મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટી મોરબી દ્વારા સદસ્યો જોડો અભિયાન શરૂ
મોરબી : મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટી મોરબી દ્વારા સદસ્યો જોડો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત હળવદ તાલુકાના રણમલપુર...
મોરબીમાં રાજર્ષિ મુનિની જન્મજયંતિની ભાવભેર ઉજવણી
મોરબી : હાલ મોરબીમાં લાઇફ મિશન દ્વારા રાજર્ષિ મુનિની જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.
મોરબીમાં લાઇફ મિશન દ્વારા ગત તા. 11ના રોજ રાજર્ષિ મુનિની 92મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જે...
મોરબીની મહેન્દ્રપરા શેરી નં. 21 અને ચરાડવાના વિસ્તારને કંટેન્મેન્ટ ઝોનમાંથી રાહત
14 દિવસ પુરા થતા કલેકટરના આદેશ મુજબ સબંધિત તંત્રએ આ બન્ને વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપી
મોરબી : મોરબીની મહેન્દ્રપરા શેરી નંબર 1 અને ચરાડવાના વિસ્તારમાં અગાઉ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા....


















