Thursday, May 28, 2026
Uam No. GJ32E0006963

કોરોનાના હાલ માત્ર 6 જ કેસ : હળવદના બીમાર દર્દીનું મોત

હાલ તમામ કેસ મોરબી તાલુકાના જ, બાકીના તાલુકાઓમાં રાહત : 39 દર્દીઓ સાજા થયા, હવે એક્ટિવ કેસ માત્ર 107 જ રહ્યા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે....

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૩૮ કેસ, આજે ૨૫૨ જેટલા દર્દીઓ સ્વસ્થ થયા

મોરબી હાલ જીલ્લામાં કોરોનાના નવા ૧૩૮ કેસો નોંધાયા છે તો કોરોના કેસો કરતા રીકવરી રેટ વધુ જોવા મળી રહ્યો છે આજે વધુ ૨૫૨ દર્દીઓ સ્વસ્થ થયા છે જેથી જીલ્લામાં એક્ટીવ કેસનો...

મોરબી સબ જેલમાં નવા દાખલ થયેલા 45 કેદીઓને અપાઈ વેકસીન

મોરબી : હાલ મોરબી સબ જેલનાં અધિક્ષક એલ.વી.પરમાર તથા જનરલ સુબેદાર ઍ.આર.પટેલના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટર -લીલાપર રોડના ડો.અમીતભાઈ ઘેલાણી તથા તેઓની ટીમ દ્વારા ૧૮ થી ૪૪ વર્ષના નવા દાખલ...

મોરબી: વવાણિયામાં પ્રવાસનને વેગ આપવા રૂ.2.65 કરોડના કામોનું 17મીએ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

હાલ આરોગ્ય વિભાગના 2.48 કરોડના વિવિધ કામોનું પણ લોકાર્પણ કરાશે : રાજયમંત્રી અને અધિકારીઓએ રામબાઈમાં મંદિર અને સભાસ્થળનું નિરીક્ષણ કર્યું મોરબી : માળીયા મી. તાલુકાના વાવણીયા ગામે આવેલ રામબાઈ માતાજીની પવિત્ર...

મચ્છુ-2 ડેમના ત્રણ દરવાજા ખોલાયા

મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમના 33 ગેટ રીપેર કરવાના હોવાથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ગઈકાલે 4 વાગ્યે બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. રાત્રે આ બન્ને દરવાજા...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા કલેક્ટરશ્રીનું સન્માન

મોરબી: આજ રોજ એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા મોરબીના નવા કલેક્ટર શ્રી સ્વપ્નિલ ખરે સાહેબનું પાઘડી પહેરાવી બુક આપી તથા સન્માન પત્ર આપી...