Monday, March 23, 2026
Uam No. GJ32E0006963

મોરબી :સ્વનિર્ભર શાળાઓ અચોક્કસ મુદત સુધી સદંતર બંધ, ઓનલાઇન શિક્ષણ પણ નહીં અપાઈ

શાળાઓ ચાલુ ન થાય ત્યાં સુધી ફી ન લેવાના ગુજરાત સરકારના આદેશથી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ખફા મોરબી : જ્યા સુધી શાળાઓ વાસ્તવિક ચાલુ ન થાય ત્યાં સુધી શાળાઓએ ફી ન લેવી...

મોરબીના નવા બસ સ્ટેશનમાથી બાઇક ચોરીનો બનાવ

મોરબી : હાલ મોરબીના નવા બસ સ્ટેશનમાથી બાઇકની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-૨ રૂષભનગર શેરી નં.૦૪.માં રહેતા અને સીરામીકમાં...

માળીયા (મી.)ના બોડકી ગામે શ્વાનની ચૂંગાલમાંથી મોરને બચાવી જીવદયાનું ઉદાહરણ આપતા યુવાનો

માળીયા (મી.): તાજેતરમા બોડકી ગામે એક મોર અગમ્ય કારણોસર વૃક્ષ પરથી અચાનક નીચે પટકાતા એક શ્વાનની નજરે ચડી ગયો હતો. મોરનો શિકાર કરવા શ્વાન તલપાપડ બની મોર પર ત્રાટક્યો હતો. જો...

જૂની પેન્શન યોજનાની માંગ સાથે મોરબી જિલ્લાના શિક્ષકોની રેલી

મોરબી : આજે મોરબી જિલ્લાના શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા રેલી યોજાઈ હતી. મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા ગાંધી જ્યંતી નિમિતે તમામ શિક્ષકો માટે OPS...

જામદુધઇની લાઈફ લાઈન વિદ્યાલયના છાત્રોએ નંદીઘર માટે આપ્યું રૂ.27 હજારનું અનુદાન

મોરબી : મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીમાં રસ્તે રખડતા, નિરાધાર નંદીઓ માટે "કર્તવ્ય નંદી ઘર" બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિશાળ કર્તવ્ય નંદી ઘર માટે જમીન લેવાના ખર્ચ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe