Wednesday, April 17, 2024
Uam No. GJ32E0006963

મોરબીમાં પિતરાઈ ભાઇએ છરીના ઘા ઝીકયા : સારવાર દરમિયાન યુવકનું મોત

પૈસાની લેતી દેતી બાબતે થયેલી માથાકૂટ બાદ છરી વડે હુમલો કર્યો હતો : બનાવ હત્યામાં પલટાયો મોરબી : મોરબીના બાપાસીતારામ ચોક પાસે એક દુકાનમાં યુવાનને તેના પિતરાઈ ભાઈએ રૂપિયાની લેતી-દેતી બાબતે થયેલી...

મોરબીમાં યંગ ઈન્ડીયા ગ્રુપે મદીના મસ્જિદમાં ઇફતાર પાર્ટી યોજી ભાઈચારાનું ઉદાહરણ પુરૂ પાડ્યું

મોરબીમાં દરેક પ્રસંગોની સેવાસભર ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા મકરાણીવાસની મદીના મસ્જિદમાં ૪૦૦ મુસ્લિમ ભાઈઓને રોજાનુ ઈફતાર કરાવી ખુદાની બંદગી કરીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે....

નવા વઘાસીયામાં ઇકોમાંથી ૫૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

 મોરબી જિલ્લાના વાંકાનેરના નવા વઘાસીયા ગામના મંદિર પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ-59 કિંમત રૂ. 17,700 તથા મારુતિ ઇકો કાર નં. જીજે 3 એલ 5597 કિંમત રૂ. 1,00,000 મળીને કુલ 1,17,700નો મુદ્દામાલ...

મોરબીના શક્તિપ્લોટમાં છઠ્ઠા માળેથી પડી જતા યુવાનનું મોત

મોરબીના શક્તિ પ્લોટમાં આવેલ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી અકસ્માતે પડી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના શક્તિ પ્લોટમાં આવેલ નવકાર હાઈટના...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમા સતત એક મહિનો અખંડ રામધૂન બોલાવી રામનવમીની અભૂતપૂર્વ ઉજવણી

મોરબી : મોરબીમા રામનવમી નિમિતે અનેક આયોજન થયા છે ત્યારે સતત એક મહિનો સુધી અખંડ રામધૂન બોલાવી રામનવમીની ઉજવણી કરવા આયોજન કરાયું છે. મોરબીના લીલા‌પર...

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા...

મોરબીવાસીઓ હોળી ધુળેટીએ ઉડાડાશે 200 ટન કલર

હાલ મોરબીમાં હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે માર્કેટમાં અવનવી પિચકારીઓ અને કલરની વેરાયટીઓ જોવા મળે છે. જેમાં આ વર્ષે...

આજે શહીદ દિવસ : ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવના બલિદાનને સો સલામ

મોરબી : આ જ દિવસે જ અંગ્રેજ સરકારને ધૂળ ચટાવનાર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. દેશના વીર શહીદોનું સન્માન કરવા...