મોરબી : કોરોનાના દર્દીઓની સેવામાં સોરીયા પરિવારના ત્રણ ડોક્ટરોનો સ્ટાફ
મોરબી : મોરબી તાલુકાના મૂળ ઘુંટુ ગામના વતની, હાલ મોરબીના યદુનંદન વિસ્તારમાં રહેતા અને એલ.આઇ.સી. એજન્ટનું કામ કરતા સોરીયા જયંતીલાલ વશરામભાઈની 2 દીકરીઓ અને એક દીકરાએ એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરી હાલ વિવિધ...
ટંકારાના જોધપર ઝાલા ગામે પવનચક્કીમાં આગ લાગી
ટંકારા : ટંકારાના જોધપર ઝાલા ગામે આવેલી પવનચક્કીમાં આજે આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે.જોકે હજુ સુધી સંબધિત તંત્ર આ ગામે પહોંચ્યું નથી. ઘટનાસ્થળે ગામલોકો એકઠા થઇ ગયા છે.
આ બનાવની...
વાંકાનેરમાં ભાડાની લેતી દેતી મામલે તકરાર : બે ઇજાગ્રસ્ત
9 શખ્સોએ બે વ્યક્તિઓ ઉપર લાકડી, ધોકા, પાઇપ વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ
વાંકાનેર : વાંકાનેરમાં વાહન ભાડામાં વધઘટ મામલે મારામારી થઈ હતી. આ મારમારીમાં બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. બાદમાં 9...
લોકડાઉનના નિયમોનો ભંગ કરતા મોરબી શહેરમાંથી 7 સામે ગુન્હો નોંધાયો
મોરબી : લોકડાઉનમાં તંત્રએ ઘણી રાહતો આપી છે. આમ છતાં પ્રાથમિક નિયમોનું પાલન કરવું જરૂરી બનાવ્યું છે. જો કે ઘણા નાગરિકો પ્રાથમિક નિયમાવલીનું પણ પાલન કરતા નથી ત્યારે મોરબી શહેરમાં નિયમભંગ...
હળવદમાં બજરંગદળ અને ગૌભક્તોએ ગૌવંશનું સફળ રેસ્ક્યૂ કરાયું
હળવદ : તાજેતરમા હળવદની નર્મદા કેનાલમાં રાત્રિના સમયે એક ગૌવંશ ફસાઈ જવાના સમાચાર મળતા બજરંગદળના કાર્યકરો અને ગૌભક્તોએ મળીને રેસ્ક્યૂ કરીને ગૌવંશનો જીવ બચાવ્યો હતો.
હળવદ શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં...
















