Monday, June 29, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીમાં વ્યસનીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવતા કાળા બજારિયાઓ

મોરબી : લોકડાઉન ચારના અંતિમ ચરણમાં પાન-માવાની દુકાનોને શરતોને આધીન ખુલ્લી રાખવાની છૂટ આપ્યા પછી હજી પણ તંબાકુની અછત હોવાનું બહાનું કરીને ઘણા લેભાગુ તત્વો વ્યસનીઓને ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે. ઘૂંટુરોડ...

મોરબીમાં પત્નીએ કામધંધો કરવાનું કહેતા મારી નાખ્યાની આરોપીની કબૂલાત

દસ્તા વડે પત્નીને મોતને ઘાટ ઉતારનાર શંકાશીલ સ્વભાવના પતિને ઝડપી લેતી બી ડિવિઝન પોલીસ મોરબી : હાલ મોરબીના સામાકાંઠે વિદ્યુતનગરમાં પત્નીને દસ્તાના ઘા ઝીકી પતાવી દેનાર શંકાશીલ સ્વભાવના પતિની સીટી બી ડિવિઝન...

મોરબી: કાલિકા પ્લોટમાં બે જૂથ વચ્ચે અગાસીઓ પરથી થયો પથ્થર મારો

એક ઓફિસમાં થયેલી તોડફોડ બાદ તંગદિલીનું વાતાવરણ. પોલીસે ઘટના સ્થળે પહોંચી તજવીજ હાથ ધરી  મોરબી: મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં બે જૂથ વચ્ચે સામસામો પથ્થરમારો થતા વાતાવરણ તંગ થવાના અહેવાલો મળી રહ્યા છે....

વવાણિયા ગામે રામબાઈમાંની જગ્યામાં પ્રવાસન સુવિધાના ત્રણ કરોડના કામોનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ

વવાણીયા માં પરંપરાગત ૧૭મા પાટોત્સવમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતી,ગાંધીજીના આધ્યાત્મીક ગુરૂ શ્રીમદ રાજચંદ્રના જન્મ સ્થળ શ્રીમદ રાજચંદ્ર જન્મભુવનની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,વડાપ્રધાને આપેલા સૌના સાથ-સૌના વિકાસ-સૌના વિશ્વાસના મંત્રને સાકાર કરીને કોઈપણ સમાજના...

મોરબી: વિનય સાયન્સ સ્કૂલમાં શિક્ષકદિનની ઉજવણી કરાઇ

(રિપોર્ટ: દિનેશ જાકાસનીયા) મોરબી: વિનય સાયન્સ સ્કૂલમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં સ્કૂલના આચાર્ય શ્રી વિપુલભાઈ સરડવા તેમજ ટ્રસ્ટી શ્રી હરેશભાઈ ચીકાણી, સુરેશભાઇ જાવિયા તેમજ પ્રિન્સિપાલશ્રી વિજયભાઈ વેગડ અને કોમર્સ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...