મોરબીના વતની ડો. ડેવિશ સદાતિયા અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે નિભાવેછે ફરજ
મોરબી : કોરોના વાયરસના કેસો દિવસે ને દિવસે વધતા જાય છે. વધતા જતા કેસોની સાથે ઘણા કોરોનાના દર્દીઓ સ્વસ્થ પણ થઇ રહ્યા છે. જેની પાછળનું એક કારણ કોરોનાના દર્દીઓની ઈલાજ માટે...
ટંકારામાં સજ્જનપર ગામે વરસાદી પાણીનો નિકાલ બંધ થતાં રહીશો ત્રાહિમામ
ટંકારા : ટંકારામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા બે ઈચ વરસાદ થયો છે તે પુર્વે પણ છુટા છવાયા વરસાદથી સજ્જનપર ગામે શંકર ડેરી વાળી શેરી પાસે કુદરતી પાણીનો નિકાલ બંધ થતા બજાર...
માળીયાના રોહિશાળા ગામે ખેડૂત યુવકની હત્યા કરનાર દંપતી ઝડપાયું
મોરબી : હાલ માળીયાના રોહિશાળા ગામે સીમમાં ખેડૂતની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. રોહિશાળા ગામે ખેતમજુરી કરતા અને લગ્ન ન કર્યા છતાં પતિ-પત્ની તરીકે ઓળખવતા સ્ત્રી પુરુષને માળીયા પોલીસે તેમના...
મોરબી નગર પાલિકા દ્વારા નટરાજ ફાટકથી ઉમા ટાઉનશીપ રોડને સ્વચ્છ કરાયો
મોરબી : આજે મોરબી નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં નટરાજ ફાટકથી ઉમા ટાઉનશીપ રોડની સફાઈ કરવામાં આવી હતી. આ સફાઈ અભિયાનમાં ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સુરેશભાઈ દેસાઈ તેમજ નગરપાલિકાના...
મોરબીની બંધુનગર ગ્રામ પંચાયત સમરસ જાહેર, સરપંચ-ઉપસરપંચ બિનહરીફ જાહેર
મોરબીની તમામ ગ્રામ પંચાયતમાં ચુંટણી યોજાનાર છે ત્યારે ચુંટણી પૂર્વે જ વિવિધ ગામો સમરસ જાહેર કરવામાં આવી રહ્યા હોય જેમાં બંધુનગર ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા સરપંચ અને ઉપસરપંચની સર્વાનુમતે વરણી...