મોરબીમાં પત્રકાર સામે ખોટી ફરિયાદ દાખલ કરી કાયદાનો દૂર ઉપયોગ કર્યાના આક્ષેપ સાથે વડાપ્રધાન-ગૃહમંત્રીને...
મોરબીના પત્રકાર અને અખબારના તંત્રી જયદેવ કે. બુધ્ધભટ્ટીએ પોલીસ દ્વારા તેમની વિરૂદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરી કાયદાનો દૂર ઉપયોગ કરવામાં આવ્યો છે તેવા આક્ષેપ સાથે ન્યાય મેળવવા પ્રધાનમંત્રી, ગૃહમંત્રી સહિત...
મોરબીની આરટીઓ કચેરી નજીક દીવાલ પડતા ૨૦ થી વધુ પશુઓના મોત
મોરબીની આરટીઓ કચેરી નજીક દીવાલ ધરાશાયી થતા ૨૦ થી વધુ પશુઓના મોત થયા હતા.બનાવની જાણ થતા શિવ સૈનિકો અને ગૌ-રક્ષકો દોડી ગયા હતા અને ઈજાગ્રસ્ત ગાયોને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
મળતી...
મોરબીઃ ડોક્ટર યુગલે લગ્નપ્રસંગે પુલવામાના શહીદોને આપી વીરાંજલી
મોરબીઃ ભારતની રક્ષા કાજે પુલવામાં શહીદી વ્હોરનારા શહીદવિરો માટે મોરબીમાં ચારે તરફથી વીરાંજલી, શ્રદ્ધાંજલીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને શહીદ જવાનોના પરિવાર જનો માટે વિવિધ સંસ્થાઓ, વ્યક્તિઓ દ્વારા રૂપિયા ત્રણ કરોડ જેટલું...
મોરબી: આપઘાત કરવાના ઇરાદાથી ઘરેથી નીકળેલી પરિણીતાને મોરબી 181 અભયમ ટીમે બચાવી
મોરબી : તાજેતરમા ગત તા. 12ના રોજ સાંજના સમયે 6 વાગ્યે 181 અભયમ મહિલા હેલ્પલાઇન પણ એક જાગૃત નાગરિકનો મદદ માટે કોલ આવ્યો હતો. ફોન પર જરૂરી માહિતી મેળવી 181 ટીમના...
મોરબીના શનાળા રોડ નજીક ભગડામામા મિત્ર મંડળ દ્વારા જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી કરાશે
(રિપોર્ટ: મેહુલ બાવરવા) મોરબી: મોરબીમાં ઠેર ઠેર આઠમની કૃષ્ણ જન્મોત્સવને વધાવવા ભવ્ય ઉજવણીઓ થવા જનાર હોય આવુજ એક ભવ્ય આયોજન મોરબીના શનલા રોડ નજીક આવેલ ભગડામામાના મંદિરે ભગડામામા મિત્ર મંડળ તરફથી...



















