જો ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો શું અસર પડે? ભયાનક પરિણામ જાણીને રુવાડા ઉભા...
હાલના સમયમાં ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ખૂબ જ વધી ગયો છે, લોકો પોતાનો રોષ વ્યક્તિ કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે ભલે પરમાણુ યુદ્ધ થઇ જાય પણ હવે આ વખતે તો...
(LIVE 7:38 pm) મોરબી: હાઇવે પર સિરામિક પલાઝા માં આવેલ એક દુકાન અચાનક સળગી
(રિપોર્ટ : રાધેશ બુદ્ધભટ્ટી) મોરબી: મોરબીના 8-a નેશનલ હાઇવે પર આવેલ સિરામિક પલાઝામા આવેલ શ્રીનાથ રો મટીરીયલ નામની ઓફિસ મા અચાનક આગ લાગી હોવાની માહિતી મળી રહી છે.
મોરબીમાં આખો ટ્રક ભરી ટાઇલ્સ ચોરી જનાર શખ્સ ઝડપાયો
4.64 લાખની ચોરાઉ ટાઇલ્સ તેમજ 5 લાખનો ટ્રક, એક્ટિવા, મોબાઈલ કબ્જે : ચોરાઉ ટાઇલ્સ વેચવામાં ભૂલ કરી બેસતા આરોપી પોલીસના હાથે ઝડપાઇ ગયો
મોરબી : હાલ મોરબીના જાબુંડિયા ગામની સીમમાં આવેલ...
માંડવીની એસટીની બસ બંધ થઇ જતા મોરબી, રાજકોટ અને જામનગર જતા મુસાફરો કચ્છ હાઇવે...
માંડવી થી એસટી બસમાં મુસાફરી કરીને મોરબી,રાજકોટ તેમજ જામનગર જવા માટે નીકળેલા મુસાફરો છેલ્લી છ કલાક થી કચ્છ હાઇવે ઉપર હેરાન થઇ રહ્યા છે કેમ કે, એસ.ટી.ની બસ બંધ થઇ ગયા...
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે યુવાનની હત્યા : એકની હાલત ગંભીર
મોરબી : ગતરાત્રે મોરબીના ત્રાજપર ચોકડી નજીક આવેલા એસ્સાર પેટ્રોલપંપ પાસે કોઈ કારણોસર યુવાનની તીક્ષણ હથિયારના ધા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા ચકચાર જાગી છે, આ બનાવમાં યુવાનના મિત્રને પણ ગંભીર...




















