મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કોવિડ જાહેરનામાં ભંગના 5607 કેસ નોંધાયા
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોના મહામારીને પગલે પોલીસ તંત્ર દ્વારા કોવિડ ભંગ જે કેસ કરવામાં આવ્યા છે તેમાં માર્ચ 2020 થી લઈ ડિસેમ્બર 2021સુધીમાં 5607 જેટલા કોવિડ ભંગના કેસ નોંધાયા...
મોરબી જીલ્લા કલેકટરનું જાહેરનામું પ્રસિદ્ધ, જાણો લોકડાઉન ૪ માં કેટલી છૂટછાટ ?
મોરબી જીલ્લા કલેકટર જે બી પટેલે આજે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં કન્ટેનમેન્ટ ઝોન તરીકે અરૂણોદય સોસાયટી અને શાસ્ત્રીનગર સોસાયટી વાંકાનેર નિયત થયેલ છે આ ઝોનમાં સવારના ૮ થી બપોરના 3...
માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે
માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે પદયાત્રીકો માટે સેવા કેમ્પનું...
મોરબી જીલ્લામાં કોરોનાના કેસ 100 ઉપર પહોંચ્યા
મોરબી : હાલ જીલ્લામાં કોરોના કેસોમા સતત વધારો થઇ રહ્યો છે જેમાં આજે જીલ્લામાં કોરોનાના નવા ૧૮ કેસો નોંધાયા છે તો બે દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે
મોરબી જીલ્લામાં આજે...
વાંકાનેર : કોઠારીયા ગામે 25 ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો
વાંકાનેર : વાંકાનેર પોલીસે ગતરાત્રે બાતમીના આધારે કોઠારીયા ગામે દારૂની રેડ કરીને ત્યાંથી 25 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્સને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી...


















