મોરબીના મચ્છુ ડેમમાં દરરોજ 15 MCFT નર્મદા નીર ઠલવાશે, પાણીનો પ્રશ્ન ટળ્યો
જામનગર સુધી પાણી મોકલવાનું હોવાથી મચ્છુ ડેમની 21 ફૂટની સપાટી સુધી પાણી ભરાશે : હાલ મચ્છુની સપાટી 8.5 ફૂટે
મોરબી : મોરબીના મચ્છુ ડેમમાં દરરોજ 15 MCFT નર્મદા નીર ઠલવવામાં આવી રહ્યું...
રાજકોટ: સ્ટેટ મોનીટરીંગ સેલની 9મી વખત રેડ, 1008 પેટી દારૂ ઝડપી પાડ્યો
રાજકોટ: તાજેતરમાં શહેર પોલીસને ઊંઘતી ઝડપી ફરી એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર હિરાસર નજીક GIDC માં પાર્ક કરેલ...
મોરબીમાં માનસિક બીમારીથી કંટાળી પરિણીતા આપઘાત
મોરબી : હાલ મોરબીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ લેતા તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાએ માનસિક બિમારીથી કંટાળીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું...
મોરબીના ખાડા બુરવા માટે ડોક્ટર, સીએ, ઈજનેર, સીનીયર સિટીજન, યુવાનો સહિતનાએ હાથમાં લીધા પાવડા...
મારું મોરબી ગ્રીન મોરબી ના સ્લોગન સાથે છેલ્લા ચારેક મહિનાથી યુવાનો, સીનીયર સિટીજન સહિતના લોકો દ્વારા સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જો કે, આ ટીમ દ્વારા આજે પોતાના સ્વખર્ચે મેટલ...
મોરબીમા ABVP દ્વારા SC, ST, OBC વર્ગના વંચિત રહી ગયેલા છાત્રોને શિષ્યવૃત્તિ અને ટેબ્લેટ...
કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું
મોરબી : ગઇકાલે ABVP મોરબી દ્વારા રાજ્યની તમામ કોલેજ-યુનિવર્સિટીના અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત (OBC) વર્ગના વિદ્યાર્થીઓને ન મળેલી શિષ્યવૃત્તિ અને...
















