રફળેશ્વર મેળા માટે મોરબી-વાંકાનેર વચ્ચે 3 દિવસ સ્પે. ડેમુ ટ્રેન દોડાવાશે
મોરબી : પશ્ચિમ રેલ્વેના રાજકોટ મંડળ દ્વારા રફાળેશ્વર મેળા માટે યાત્રીઓની વધતી સંખ્યા અને તેઓની સુવિધા માટે તા.૨૯ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ ૨૦૧૯ સુધી ત્રણ દિવસ માટે વાંકાનેર અને મોરબી વચ્ચે સ્પેશ્યલ...
મોરબીના શનાળા ગામે ચાલકે કાબુ ગુમાવતા તળાવ નજીક રોડ ઉપરથી કાર નીચે ઉતરી !!
ખાંગી થઈ ગયેલી કાર તળાવમાં ખાબકતા સ્હેજમાં બચી ગઈ
મોરબી : હાલ મોરબીના શનાળા ગામ નજીક તળાવ પાસે રોડ ઉપરથી કાર નીચે ઉતરી ગઈ હતી. જો કે આ ઘટનામાં હાલ જાનહાનીના કોઈ...
તરણેતરના મેળામાં હળવદએ સ્થાન મેળવ્યું
વાંકીયા ગામના પશુપાલકની ગીર ઓલાદની ગાયે રૂપ, ઉંચાઈ ,લંબાઈમાં મેદાન મારી સમગ્ર મોરબી જિલ્લાને રાજ્યકક્ષાએ ગૌરવ અપાવ્યું
હળવદ : તરણેતરના જગપ્રસિદ્ધ ભાતીગળ મેળામાં રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પશુપ્રદર્શન હરીફાઈ યોજાઈ હતી.જેમાં હળવદ...
મોરબી : CMના કાફલા માટે રોકી દેવાયેલા ટ્રાફિકમાં દર્દી સાથેની એબ્યુલન્સ પણ અટવાઈ: આક્રોશ
મોરબી : ગઈકાલે મોરબીમાં બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા ત્યારે મોરબી શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં.
કારણ કે CMના કોનવે (કાફલા)ને પસાર થવા માટે મુખ્ય માર્ગો પર અનેક જગ્યાએ ટ્રાફિકને...
મોરબી : ટીમ્બડીના પાટિયા નજીક હરિ સોસાયટીમાં યુવતીનો આપઘાતનો બનાવ
મોરબી : ટીમ્બડીના પાટિયા નજીક હરિ સોસાયટીમાં યુવતીએ આપઘાત કર્યો
મોરબી : હાલ મોરબીના ટીમ્બડી પાટિયા નજીક શ્રી હરિ સોસાયટીમાં રહેતી શાંતિબેન સંતોષભાઇ પાંડે ઉવ-૨૨ નામની યુવતીએ અગમ્ય કારણોસર પોતાના ઘેર પંખામાં...




















