Sunday, May 3, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબી : માધવ હોસ્પિટલના શુભારંભે ફ્રી નિદાન કેમ્પનું આયોજન

15 થી 20 જુલાઈ સુધી નિઃશુલ્ક નિદાન કરાશે મોરબી : મોરબીમાં આવતીકાલે 14 જુલાઈથી માધવ હોસ્પિટલનો શુભારંભ થવા જઈ રહયો છે. ત્યારે શુભારંભે મોરબીની જનતા માટે એક અઠવાડિયા માટે પરમેશ્વર પ્લાઝા, પહેલા...

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશનની મુલાકાત લેતા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા

  મોરબી-માળીયાના ધારાસભ્યની રજૂઆતો બાદ નજરબાગ રેલવે સ્ટેશનમાં સુવિધાઓનો ઉમેરો થયો રીનોવેશન સહિતના કાર્યોની રજૂઆત બાદ થયેલ કાર્યો બદલ મંત્રીનો આભાર વ્યક્ત કરાયો મોરબી : મોરબી માળીયાના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને...

મોરબીની Dysp કચેરી ખાતે પોલીસ દ્વારા વન મહોત્સવ ૨૦૨૦ ની ઉજવણી

મોરબી: વન મહોત્સવ ૨૦૨૦ ની ઉજવણી અંતર્ગત આજે પોલીસ પરિવાર દ્વારા નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વન મહોત્સવ ૨૦૨૦ ઉજવણી અંતર્ગત આજે મોરબીની નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે...

ખુશ ખબર : મોરબી જીલ્લામાં ૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થયા

મોરબી: મોરબી જીલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે જેને પગલે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે અને મોરબીવાસીઓની ચિંતામાં પણ વધારો થયો હતો તો મોરબી જીલ્લામાં ૪...

ગુજરાત સરકાર લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી ૧૨૫ મણ ચણાની ખરીદી કરશે : કૃષિ...

રવિ સિઝનમાં ચણાનું વધુ વાવેતર થવાથી સંભાવનાને ધ્યાને લઈને રાજય સરકારનો નિર્ણય મોરબી : હાલ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ છે કે, ચાલુ વર્ષે રવિ સિઝનમાં ચણાનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણું કરી પુર્વ...