મોરબીમાં આયુર્વેદિક દવાઓનું નિઃશુલ્ક વિતરણ ચાલુ જ રહેશે
મોરબી : હાલ મોરબીમાં જનજાગૃતિ અભિયાન હેઠળ ગુજરાત હાઉસીંગ બોર્ડ સ્થિત ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આયુર્વેદિક દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે.
જેમાં ગઈકાલે કુલ 583 વ્યક્તિઓએ લાભ લીધો હતો. આ વિતરણ...
મોરબીમાં ૨૯૦૦ ફૂટ લાંબા તિરંગા સાથે સ્વતંત્ર યાત્રા યોજાઈ
ગ ઇન્ડિયા ગ્રુપ અને યંગ ઇન્ડિયા ગ્રુપની લેડીઝ વિંગ દ્વારા મોરબીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રભાવનાનો માહોલ સર્જવા નીલકંઠ વિધાલય અને પી જી પટેલ કોલેજના સહયોગથી આજે સ્વતંત્ર યાત્રાનું આયોજન કરવામાં...
મોરબીના રહેણાંક વિસ્તારમાં કોવિડ સેન્ટર ખોલવવાની મંજૂરી અપાઈ તો આંદોલન
આજુબાજુના ડોકટરો, વકીલો, પાલિકાના સભ્ય સાહિતનાએ અગાઉ કોવિડ સેન્ટર બનાવવા સામે ભારે વિરોધ કર્યા બાદ પણ યોગ્ય કાર્યવાહી ન થતા ફરી સ્થાનિકો દ્વારા કલેકટરને રજુઆત
મોરબી : મોરબીના ભરચકક વિસ્તારમાં જુના બસ...
પૂર્વ પંચાયત મંત્રીને રૂબરૂ મળી સ્વાસ્થ્ય અંગે શુભેચ્છા પાઠવતા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા
જ્યંતિભાઈ કવાડીયા નાદુરસ્ત તબિયતના લીધે સારવાર હેઠળ
મોરબી : હાલ રાજ્યના પૂર્વ પંચાયત મંત્રી જ્યંતિભાઈ કવાડીયાની તબિયત નાદુરસ્ત થતા તેઓને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આથી, રાજ્ય મંત્રી બ્રિજેશ...
મોરબીમાં પતિની હત્યા કરનાર પત્ની અને પૂર્વ પતિ બે દિવસના રિમાન્ડ પર
મોરબી : મોરબી નજીક રંગપર ગામ પાસે આવેલ સીરામીક ફેકટરીમાં શ્રમિક યુવાનની હત્યા તેની પત્નીએ પૂર્વ પતિ સાથે મળીને કરી હોવાનું ખુલ્યા બાદ ગઈકાલે તાલુકા પોલીસે આ બન્ને આરોપીઓની ધરપડક કરી...


















