રફાળેશ્વર મંદિરે મહાશિવરાત્રીએ પાસિયા પરિવાર બાવન ગજની ધ્વજા ચડાવશે
શોભાયાત્રા અને મહાપ્રસાદનું પણ આયોજન
મોરબી : મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પાવન પર્વે પાસિયા પરિવાર દ્વારા બાવન ગજની ધ્વજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિતના આયોજનો...
મોરબી : અજાણ્યા વાહન ચાલકે પોલીસ તંત્રના સીસીટીવી પોલનો સોથ વાળી નાખ્યો
મોરબી : શહેર પોલીસ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં સુરક્ષાની જાળવણી માટે સીસીટીવી કેમેરા મુકાવ્યા છે. જેના દ્વારા વિવિધ વિસ્તારો સાથે લાઈવ સંપર્ક જાળવી કોઈ અનિચ્છનીય બનાવને રોકી શકાય છે અથવા બનેલા...
બુધવાર : મોરબીમાં 6 અને લજાઈમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા: જિલ્લામા કુલ કેસ...
આરોગ્ય વિભાગે જામનગર મોકલેલા સેમ્પલમાંથી એક સાથે સાત લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા : મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો થયો 196
મોરબી : મોરબી જિલ્લામાં બુધવારે સાંજ સુધી એક પણ કોરોના કેસ...
મોરબીમાં જિલ્લા સેવા સદનની દીવાલ ઉપર દોરાયા આકર્ષક ચિત્રો
મોરબી : હાલ મોરબી જિલ્લામાં જનજાગૃતિ માટે અનેકવિધ પ્રકારના માધ્યમો અને સમાચારો થકી લોકોને દરરોજ માહિતી આપવામાં આવતી હોય છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રકારે પ્રયાસો કરવામાં આવે છે....
મોરબી તાલુકાના હત્યાના ગુનામાં ફરાર આરોપી પકડાયો
મોરબી : મોરબી તાલૂકાના રાફળેશ્વર નજીક નોનવેજની દુકાન રાખવા બાબતે હત્યા કરવામાં આવી હતી જેમાં તાલુકા પોલીસે અગાઉ આઠ આરોપી પકડી પાડ્યા હતા. આ ગુનામાં એક આરોપી અકબર ઉર્ફે જકમ મામદ...



















