Sunday, May 3, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મીરબીના આલાપ પાર્કમાં એક શામ અમર શહીદો કે નામ કાર્યક્રમ યોજાઈ ગયો

માતૃભુમી વંદન ટ્રસ્ટ દ્વારા આયોજિત અંજલિબેનના કાર્યક્રમમાં મોટી સંખ્યામ લોકો ઉપસ્થિત રહ્યા મોરબી : હાલ મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા 23 થી 27 એક શામ શહીદો કે નામ અંજલિબેન આર્યનો કાર્યક્રમ ગઈ...

મોરબી: આંધળા તંત્ર ને ત્રાજપર ચોકડી નજીક મોટા ખાડાઓ નથી દેખાતા !! લોકપ્રશ્ન ?

મોરબી: મોરબીના ત્રાજપર ચોકડી નજીક વાંકાનેર તરફ જતા જ રસ્તામા માસ મોટા ખાડાઓ પડી ગયેલ હોવાથી અવાર નવાર ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળી રહયા છે. અવાર નવાર ટ્રાફિક જામના દ્રશ્યો...

મોરબી: વરસાદને પગલે મચ્છુ-3 ડેમનો એક દરવાજો દોઢ ફૂટ ખોલાયો

ગતરાત્રીના 8 થી આજે બપોરના 12 સુધીમાં એક માત્ર માળીયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો : અન્યત્ર ઝાપટા પડ્યા મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે સોમવારે વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ ગતરાત્રે...

મોરબીના ગ્રીન ચોકમા આવેલ કુબેરનાથ મંદિરનો 500 વર્ષ પુરાણો રસપ્રદ ઇતિહાસ

કુબેરનાથ મંદિરમાં 16 સ્તંભોની બે ઐતિહાસિક યજ્ઞશાળાઓ આવેલી છે. જે ગુજરાત આખામાં એક જામનગર અને બીજી મોરબીમાં છે. મોરબી : મોરબી શહેરની મધ્યે ગ્રીનચોક વિસ્તારમાં આવેલું ભગવાન ભોળાનાથનું કુબેરનાથ મંદિર અલૌકિક છે....

મોરબી : પ્રશ્નોનો ઉકેલ નહિ આવે તો ભૂખ હડતાલ પર ઉતરવાની સફાઈકર્મીઓની ચીમકી

હડતાલ ઉપર ઉતરેલા સફાઈ કામદારોને યોગ્ય કરવાની ખાત્રી આપતા અધિક કલેકટર મોરબી : મોરબી નગરપાલિકામા ફરજ બજાવતા સફાઈ કામદારોની હડતાલ યથાવત છે. ત્યારે આજે અધિક જિલ્લા કલેકટર અને મામલતદારે તેઓની મુલાકાત લીધી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણું કરી પુર્વ...