વાંકાનેરના રાણીમાં- રૂડીમાં ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે ગૌશાળાઓને 33 ટ્રક નિણનું અનુદાન અપાશે
વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના કેરાળા ગામેથી ભરવાડ સમાજના ધામ કેરાળા રાણીમાં-રુડીમાં ગ્રુપ વતી દર વર્ષે મકરસંક્રાંતિના પવિત્ર તહેવારમાં ગૌશાળામાં ગાયો માટે નિણ કડબ મોકલવામાં આવે છે.
એમ આ વર્ષે પણ ૩૩...
ટંકારા: જમીન કૌભાંડ મામલે અધિકારીને ભ્રષ્ટાચારી ગણાવી નવતર વિરોધ પ્રદર્શન કરાયું
ઉચ્ચ અધિકારીએ પૈસા કટકટાવતા આફરો ચડી ગયો હોય એવું નાટક ભજવી વિરોધ કરાયો
ટંકારા : હાલ ટંકારામાં જમીન કૌભાંડ મામલે ચાલી રહેલા ઉપવાસ આંદોલનને હવે વેગ પડકયો છે. જેમાં આજે ઉપવાસીઓ જમીન...
ગુજરાત સરકારની જાહેરાત : કાલથી પાન-માવાની દુકાનો ખુલી શકશે
મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે લોકડાઉન-4ના નીતિ નિયમો જાહેર કરી દીધા છે. જેમાં લોકડાઉન -4 નોન કન્ટેઇનમેન્ટ ઝોન માટે અતિ હળવું હોવાનું ધ્યાને આવ્યું છે. આ ઝોનમાં પાન- બીડીની દુકાનો...
મોરબી જિલ્લામાં ગઈકાલે સવારે 4 થી રાત્રીના 8 સુધીમાં જાણો કેટલો વરસાદ પડ્યો
ટંકારામાં સવા 4 ઈંચ, માળિયામાં અઢી ઇંચ : મોરબી અને હળવદમાં સવા 2 ઇંચ તેમજ વાંકાનેરમાં બે ઇંચ વરસાદ વરસ્યો
મોરબી : મોરબી જિલ્લામાં ગતરાત્રીથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે...
મોરબી જીલ્લા ભાજપ માલધારી સેલના વિવિધ હોદેદારોની નિમણુંક કરાઈ
મોરબી : હાલ મોરબી જીલ્લા ભાજપ માલધારી સેલના વિવિધ હોદેદારોની વરણી કરવામાં આવી છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા...
















