Thursday, April 30, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

નાના જડેશ્વર મંદિરમાં ભવાઈનો ભવ્ય મજરો યોજાશે

મોરબી : સર વાઘજી ધર્મશાળા ટ્રસ્ટ સંચાલિત શ્રી નાના જડેશ્વર મંદિર (ગૌશાળા) દ્રારા ભવાઈનું આયોજન તા.૨૭ને મંગળવારે રાત્રે 9 વાગ્યે શ્રી નાના જડેશ્વરની જગ્યા ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ૧૧૭ વર્ષથી...

વાંકાનેરના રેલ્વે ઓવરબ્રીજ નીચે જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પીઆઈ એચ એન રાઠોડ પીએસઆઈ પી સી મોલિયા, એ આર પટેલ, અરવિંદભાઈ ઓળકીયા, વિજયભાઈ ડાંગર, સહદેવસિંહ...

જાણો મોરબી જિલ્લાના તમામ ડેમોની બપોર સુધીની શું છે પરિસ્થિતિ?

મોરબી : મોરબી જિલ્લામાં આવેલા ડેમોની 24 ઓગસ્ટ, સોમવારે બપોરે 4 વાગ્યાની આ છે સ્થિતિ 1. મચ્છુ-2 ડેમ, 67807 ક્યુસેકની જાવક, 12 દરવાજા 9 ફુટ ખુલ્લા 2. મચ્છુ-1 ડેમ, 31027 ક્યુસેકની જાવક, 0.82...

મોરબીમાં માવઠું : અમુક ગામોમાં પાણીની નદીઓ વહી !!

મોરબી : હાલ ચોમાસાની વિદાયની ઘડીઓ વચ્ચે મોરબીના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું હોવાના અહેવાલ મળ્યા છે. આ ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ દસ મિનિટ સુવિધા કમોસમી વરસાદ પડ્યો હતો. આથી ગામોમાં પાણી...

વાંકાનેરમાં મહિલા આગેવાનને જાનથી મારી નાખવાની ધમકી આપનારા છ આરોપીની ધરપકડ

વાંકાનેરમાં સગીરા સાથે કરવામાં આવેલા દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા માટે સાથે ગયેલા મહિલા આગેવાનને બે મહિલા સહીત કુલ મળીને છ વ્યક્તિઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને મહિલા આગેવાને વાંકાનેર...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe