મોરબીમાં પરવાના વિના ખનીજ પરીવહન કરતી વધુ બે ટ્રકો ઝડપાઈ
મોરબી પંથકમાં બેરોકટોક ખનીજચોરી થતી જોવા મળે છે ખનીજ સંપત્તિથી સંપન્ન મોરબી જીલ્લામાં ખનીજચોરો બેફામ બની ગયા છે ત્યારે આજે ખાણ ખનીજ ટીમે પરવાના વિના ખનીજ પરિવહન કરતી વધુ બે ટ્રકો...
મોરબી હવેથી કોર્ટ કચેરીમાં માસ્ક વગર પ્રવેશ નહિ
મોરબી : હાલ મોરબીની કોર્ટમાં માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ સહિતની કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.
ગુજરાત હાઇકોર્ટ તેમજ પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજની સૂચના અનુસાર મોરબી કોર્ટ કેમ્પસમાં માસ્ક પહેર્યા વગર પ્રવેશ કરવો નહીં....
હળવદમાં રાત્રે ભારે વરસાદને પગલે 90 પશુઓના મોત : 70 વિજપોલ ધારાશાયી
સોમવારની મધરાત્રે પડેલા ભારે વરસાદથી ખાના ખરાબી થઈ
હળવદ : હળવદ પંથકમાં સોમવારની રાત્રે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને ભારે વરસાદ પડતાં ગામો બેટમાં ફેરવાયા હતા.જેના પગલે પાણીમાં તણાતાં 90...
મોરબી: શાકમાર્કેટ કરિયાણા એશો. તરફથી બ્રિજેશભાઈને શુભેચ્છા પાઠવાઈ
મોરબી શાકમાર્કેટ ના કરિયાણા એસોસિએશન દ્વારા વિજેતા ઉમેદવાર બ્રિજેશભાઈ મેર્જાને હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવેલ છે જેમાં પ્રમુખશ્રી રસિકલાલ મજેઠીયા તથા ઉપપ્રમુખ શ્રી મનીષભાઈ મનસુખલાલ હિરાણી સહિતના તમામ વેપારી ભાઈઓ જોડાયા હતા...
મોરબીના મહેન્દ્રપરા શેરી નં.3 માં ઉભરાયા ગટરના પાણી : લોકો ત્રાહિમામ
મોરબી: મોરબીના મહેન્દ્રપરા શેરી નં.3 માં વગર વરસાદે ગટરના પાણી ઉભરાયા હોય આજ દિન સુધી આ સામસિયાનો કોઈજ હાલ ના આવતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અહીં રહેતા લોકોનું કહેવું...




















