મોરબીથી અંબાજી સુધી જવા સંઘ આગામી તા. 2 ના રવાના થશે
મોરબીથી અંબાજી સુધીની પદયાત્રા આગામી તા. ૦૨ ના રોજ રવાના થશે. શ્રી અંબિકા પદયાત્રા સંઘ 345 કિલોમીટરની પદયાત્રા કરીને માં અંબાના દરબારમાં પહોંચશે.
ગુજરાતના સુપ્રસિદ્ધ ભવ્ય શક્તિપીઠ એટલે મા અંબાનું ધામ અંબાજી....
મોરબીમાં તમાકુના ચેતવણી દર્શક બોર્ડ ન લગાવનાર વેપારીઓ સામે તંત્ર દ્વારા કાર્યવાહી
ડિસ્ટ્રીકટ ટોબોકો સેલે 19 કેસ કરીને રૂ. 3800 નો દંડ વસુલ્યો
મોરબી : મોરબીમાં તમાકુનું વેચાણ કરતી દુકાનોમાં આજે ડિસ્ટ્રીકટ ટોબોકો સેલે ઓચીતું ચેકિંગ કર્યું હતું. જેમાં દુકાનોમાં તમાકુના વેચાણ અંગેના ચેતવણી...
વાંકાનેરમાં જંતુનાશક દવાની દુકાનમાંથી રોકડા ૬૫ હજારની ચોરી
વાંકાનેરના જીનપરા રોડ ઉપર આવેલ ન્યુ ખેતી વિકાસ કેન્દ્ર નામની દુકાન ને તસ્કરોએ નિશાન બનાવી હતી અને આ દુકાનની અંદર પ્રવેશ કરીને તસ્કરો કુલ મળીને રોકડા ૬૫ હજારની ચોરી કરી ગયેલ...
મોરબીમાં કાર અચાનક સળગી ઉઠતા નાસભાગ!
મોરબીના ફાયર બ્રિગ્રેડે ઘટનાસ્થળે દોડી જઈને સમયસર આગ ઉપર કાબુ મેળવી લીધો
મોરબી : તાજેતરમા મોરબીના શનાળા રોડ ઉપર ટીજેએસબી બૅંક અને પટ્રોલ પંપની સામે આજે સમી સાંજે જી.જે.36 બી.8139 નબરની કાર...
મંત્રી બ્રિજેશ મેરજાની હાજરીમાં ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તથા બિઝનેસ ટાઇકૂન એવોર્ડ સમારોહ યોજાયો
મોરબી જિલ્લાના જેતપર ખાતે આવેલ તપોવન વિદ્યાસંકુલ દ્વારા આયોજિત ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તથા બિઝનેસ ટાયકુન એવોર્ડ -2021નુ સમાપન શ્રમ અને રોજગાર,પંચાયત,ગ્રામ્ય અને ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ ભાઈ મેરજા દ્વારા કરવામાં આવ્યું...




















