Friday, July 10, 2026
Uam No. GJ32E0006963

ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર માટે ફાળો એકઠો કરવા બદલ રાજપૂત કરણી સેનાનું સન્માન કરવામાં આવ્યું

મોરબી : હાલ મોરબીમાં રાજપૂત કરણી સેનાના જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તથા મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ 3 માસના બાળક ધૈર્યરાજસિંહ રાઠોડની મેડિકલ સહાય માટે ફાળો એકઠો કરવાનું સેવાકાર્ય...

મોરબીની ગોકુલમથુરા સોસાયટીમાં ૨૯ જેટલા એપાર્ટમેંન્ટમાં મંજુરી વગર જ બાંધકામ કરવા બદલ નોટીસ ફટકારાઇ

મોરબી શહેરમાં ગેરકાયદેસર તેમજ આડેધડ બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે શહેરમાં ગમે ત્યાં બહુમાળી ઈમારતો ખડકી દેવામાં આવી રહી છે ત્યારે મોરબીના મેઈન કેનાલ રોડ દલવાડી ચોક પાસે ગોકુલ મથુરા સોસાયટીમાં બનતા...

વાંકાનેરના આરોગ્યનગરમાં જંગલી ઝરખનો વૃદ્ધ પર હુમલો

વાંકાનેરની આજુબાજુ જંગલી વિસ્તાર હોય અવારનવાર જંગલી પ્રાણીઓ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જોવા મળી રહ્યા છે વાંકાનેર : આજે વહેલી સવારે મહાકાળી માતાજીની ટેકરી વિસ્તારમાંથી એક જંગલી ઝરખ આરોગ્યનગર વિસ્તારમાં જોવા મળેલ...

મોરબી ડીડીઓ કોરોના સંક્રમિત હોવાનો રિપોર્ટ

જિલ્લા પંચાયતમાં હાલ અનેક કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવાયા મોરબી : હાલ મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા પંદરેક દિવસથી કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો હોય તેવી સ્થિતિ વચ્ચે ગઈકાલે જિલ્લા પંચાયતમાં ડીડીઓ પોઝિટિવ આવતા...

હળવદ: ભવાનીગર વિસ્તારમાં ગટરના ગંદા પાણી રસ્તા પર ઉભરા તા રહીશો ત્રસ્ત

મચ્છરોનો બેફામ ઉપદ્રવ : પાલિકા અને કોન્ટ્રાક્ટર વચ્ચે પીસા તા શહેરીજનો હળવદ : હળવદ શહેરમાં ગંદકીનો ફેલાવો ના થાય ને અને શહેરને સ્વચ્છ રાખવાના હેતુ સાથે આખા શહેરમાં ભૂગર્ભગટર નાખવામાં આવી છે...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...