Thursday, July 9, 2026
Uam No. GJ32E0006963

કર્ફયુને પગલે મોરબીથી અમદાવાદ, રાજકોટ, જામનગરના સાંજના રૂટ બંધ : આવકમાં 50 ટકા જ...

ગામડે નાઈટ હોલ્ટ કરતી હરીપર, માણેકવાડા અને વવાણીયા સહિતના રૂટ પણ બંધ રખાયા  મોરબી : હાલ મોરબી સહીત રાજ્યના 20 મોટા શહેરોમાં રાત્રીના 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ અમલી બનતા મોરબીથી...

મોરબી જલારામ મંદિરે 4 જાન્યુઆરીએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન

મોરબી : હાલ આગામી ૪ તારીખે મોરબી જલારામ મંદિર ખાતે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. જો કે, અત્યાર સુધી ના...

મોરબીમાં ખાનગી (કોવિડ) પ્રભાત હોસ્પિટલના ડોકટરો દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ

મોરબી: પ્રભાત હોસ્પિટલના સંચાલકો દ્વારા મસમોટા બિલ આપી મૃતદેહ કોઈ સાવચેતી રાખ્યા વિના પાલિકામા આપી દેવામાં આવે છે તંત્ર મુક પ્રેક્ષકની ભૂમિકામાં હોય તેવી ઘટના સામે આવી છે. મોરબીમાં કોરોનાના આંકડા દિવસેને...

શનાળા રોડ પર બે આખલાઓ યુધ્ધે ચડતા રાહદારીઓ ભયભીત

મોરબી : શહેરમાં વારંવાર ખુલ્લા ફરતા રહેતા આખલાઓ યુધ્ધે ચડતા હોય છે ત્યારે નિર્દોષ નાગરિકો ઘાયલ થતા હોય છે કે વાહનો વગેરે સંપત્તિને નુકશાન થતું હોય છે. ત્યારે આજે મોરબીના શનાળા...

મોરબીના સેવાભાવી અજય લોરિયાનું સિવિલ હોસ્પિટલના ડો.કાંતિલાલ સરડવા દ્વારા પ્રશસ્તિપત્ર આપી સન્માન

ઓક્સિજન સિલિન્ડર બદલવા માટે માનવ શ્રમશક્તિ પુરી પાડવા બદલ અજય લોરીયાનો સિવિલ સુપ્રિન્ટન્ટે માન્યો આભાર મોરબી: હાલની કોરોના મહામારીની બીજી લહેર ઘાતક બની હતી. આ લહેર અત્યારે તેના પિક પર છે. રાજ્યમાં...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...