કર્ફયુને પગલે મોરબીથી અમદાવાદ, રાજકોટ, જામનગરના સાંજના રૂટ બંધ : આવકમાં 50 ટકા જ...
ગામડે નાઈટ હોલ્ટ કરતી હરીપર, માણેકવાડા અને વવાણીયા સહિતના રૂટ પણ બંધ રખાયા
મોરબી : હાલ મોરબી સહીત રાજ્યના 20 મોટા શહેરોમાં રાત્રીના 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ અમલી બનતા મોરબીથી...
મોરબી જલારામ મંદિરે 4 જાન્યુઆરીએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન
મોરબી : હાલ આગામી ૪ તારીખે મોરબી જલારામ મંદિર ખાતે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. જો કે, અત્યાર સુધી ના...
મોરબીમાં ખાનગી (કોવિડ) પ્રભાત હોસ્પિટલના ડોકટરો દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ
મોરબી: પ્રભાત હોસ્પિટલના સંચાલકો દ્વારા મસમોટા બિલ આપી મૃતદેહ કોઈ સાવચેતી રાખ્યા વિના પાલિકામા આપી દેવામાં આવે છે તંત્ર મુક પ્રેક્ષકની ભૂમિકામાં હોય તેવી ઘટના સામે આવી છે.
મોરબીમાં કોરોનાના આંકડા દિવસેને...
શનાળા રોડ પર બે આખલાઓ યુધ્ધે ચડતા રાહદારીઓ ભયભીત
મોરબી : શહેરમાં વારંવાર ખુલ્લા ફરતા રહેતા આખલાઓ યુધ્ધે ચડતા હોય છે ત્યારે નિર્દોષ નાગરિકો ઘાયલ થતા હોય છે કે વાહનો વગેરે સંપત્તિને નુકશાન થતું હોય છે. ત્યારે આજે મોરબીના શનાળા...
મોરબીના સેવાભાવી અજય લોરિયાનું સિવિલ હોસ્પિટલના ડો.કાંતિલાલ સરડવા દ્વારા પ્રશસ્તિપત્ર આપી સન્માન
ઓક્સિજન સિલિન્ડર બદલવા માટે માનવ શ્રમશક્તિ પુરી પાડવા બદલ અજય લોરીયાનો સિવિલ સુપ્રિન્ટન્ટે માન્યો આભાર
મોરબી: હાલની કોરોના મહામારીની બીજી લહેર ઘાતક બની હતી. આ લહેર અત્યારે તેના પિક પર છે. રાજ્યમાં...




















