Saturday, April 25, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબી માધાપરવાડી કુમાર કન્યા શાળામાં વિદ્યાર્થીઓના હસ્તે કરવામાં આવ્યું વૃક્ષારોપણ

આજના આ ગ્લોબલ વોર્મિગ અને કલાઈમેન્ટ ચેંજના સમયમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરવાની તાતી જરુરીયાત છે સમગ્ર માનવ જાતે આડેધડ વૃક્ષોનું છેદન કરી સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઉભા કરી દીધાં...

મોરબીમાં DYSPની અધ્યક્ષતામાં તહેવારો ઉપર શોભાયાત્રા કે ઝુલુસ ન કાઢવા બેઠક યોજાઈ

DYSPની અધ્યક્ષતામાં વિવિધ સમાજમાં અગ્રણીઓ શાંતિ સમિતિની બેઠક મળી મોરબી : તાજેતરમાં મોરબી એ ડિવિઝન પોલીસ ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં વિવિધ સમાજના અગ્રણીઓને તહેવારોની ભાઇચારાથી અને જાહેર...

યુવા આર્મી ‌ગ્રુપ દ્વારા મોરબીમાં રક્તદાન કરી બ્લડની જરૂરિયાત તાકીદે પુરી પાડી

મોરબી : મોરબીના યુવા આર્મી ‌ગ્રુપ દ્વારા તાત્કાલિક 13 બોટલો બ્લડની વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી હતી. મોરબીના વાધરવા ગામે વસતા રાજદીપસિંહ જાડેજાને માથાના ભાગે ઈજા‌ થતાં તાત્કાલિક આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા....

માળીયા : ‘સુજલામ સુફલામ’’ જળ અભિયાનનો શુભારંભ

મોરબી: રાજયના ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે અને સર્વાંગી વિકાસ થાય તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે -પંચાયત રાજયમંત્રી તેમજ પશુપાલન રાજયમંત્રી અને જિલ્લા પ્રભારમંત્રી દેવાભાઈ માલમની વિશેષ ઉપસ્થિતિ રહી મોરબીઃ માળીયા(મીં)...

માળિયાના મહેન્દ્રગઢ ગામે અતિવૃષ્ટિને કારણે ખેતરોનું ધોવાણ થતા સર્વે કરાવીને વળતર ચૂકવવા ઉઠતી માંગ

માળીયા (મી.) : માળીયા મી.ના મહેન્દ્રગઢ ગામમાં ચાલુ વર્ષે થયેલ અતિવૃષ્ટિને કારણે ખેતરોમાં થયેલ નુકશાનીનો સર્વે કરાવીને વળતર ચૂકવવાની માંગ ઉઠી છે. તાજેતરમાં 9 અને 10 ઓગસ્ટ દરમ્યાન પડેલા ભારે વરસાદને કારણે...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe