Friday, April 24, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીની મચ્છુ ૨ ની માઈનોર કેનાલ બુરાઈ જતા ૩૫૦૦ ખેડૂતો સિંચાઈવિહોણા

સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈની સુવિધાઓ મળે તેવા હેતુથી કેનાલ બનાવવામાં આવે છે જેમાં મોરબીના મચ્છુ ૨ ડેમમાંથી નીકળતી મચ્છુ કેનાલની માઈનોર કેનાલ નાની વાવડી અને બગથળા ગામ પાસેથી પસાર થાય છે...

મોરબી જિલ્લામાં આન-બાન અને શાન સાથે ઉજવાશે 73મુ સ્વતંત્રતા પર્વ

હળવદ ખાતે જિલ્લા કક્ષા, મોરબીના રંગપર, ટંકારના જબલપુર, વાંકાનેરના જોધપર અને માળિયાના મેધપર ગામે તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વ ઉજવાશે : મોરબીના હેડ ક્વાર્ટર પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જિ. પં. અને તા.પં. તથા...

ધ્રાંગધ્રામા છેતરપિંડી કેસમાં ૧૨ લાખની રોકડ સાથે આરોપીઓ ઝડપાયા, કાર સહિતનો મુદામાલ જપ્ત

હાલ ધ્રાંગધ્રા શહેરમાં છેતરપીંડી આચરી પાંચ ઈસમો ઇકો કારમાં બેસી ફરાર થયા હોય જે આરોપીઓને હળવદ પોલીસે હળવદ ત્રણ રસ્તા પાસેથી ઝડપી લઈને ૧૨ લાખની રોકડ અને બે કાર સહિતનો...

મોરબી જિલ્લામાં એક દર્દીનું કોરોનાથી મોત : આજે નવા 21 કેસ નોંધાયા

15 કેસ મોરબી તાલુકાના, બાકીના 6 કેસ અન્ય ચાર તાલુકાના : જિલ્લામાં 135 દર્દીઓ સાજા થયા મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોના ધીમો પડી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો...

મોરબી : રફાળેશ્વર નજીક 2.92 કરોડના ખર્ચે જીપીસીબીની પ્રાદેશિક કચેરી નિર્માણ થશે

મોરબીના રફાળેશ્વર નજીક આજે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું અને ૨.૯૨ કરોડના ખર્ચે ત્રણ માળનું આધુનિક બિલ્ડીંગ તૈયાર કરાશે રાજ્યના પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમારના શુભેચ્છા સંદેશ સાથે...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe