મોરબીના લાલબાગમાં જજના હસ્તે વૃક્ષારોપણ
મોરબીના ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયાની તાજેતરમાં મોરબી નગરપાલિકાના પેનલ વકીલ તરીકે નિમણુંક થયેલ હોય જે ખુશીના અવસરની પ્રાસંગિક ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જજોના હસ્તે વૃક્ષારોપણ કરીને લોકોને ગ્લોબલ વોમીંગની સમસ્યા...
11મીથી દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે, રાજ્ય સરકારની જાહેરાત
લાયબ્રેરી, બાગ-બગીચા, જીમ્નેશિયમ 50% કેપેસીટી સાથે ચાલુ રાખી શકાશે : ધાર્મિક સ્થાનો પણ ખુલશે
11મીથી અમલવારી
મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે...
ટંકારાના ભૂતકોટડા ગામે ઘઉંના ઉભા પાકમાં આગ નો બનાવ
આગમાં બે વિધામાં ઉભેલા ઘઉંનો પાક બળીને ભસ્મીભૂત
ટંકારા : હતાજેતરમા ટંકારાના ભૂતકોટડા ગામે એક ખેતરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં બે વિધામાં વાવેલા ઘઉંનો પાક લપેટમાં આવી જતા આ...
મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના હોદેદારોની નિમણુંક કરાઈ
મોરબી : હાલ મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ તથા પરામર્શ કરીને મોરબી જિલ્લા મહિલા મોરચાના વિવિધ પદે હોદેદારોની નિમણુંક...
વાંકાનેર વઘાસિયા ટોલનાકા નજીક બંધ ટ્રક પાછળ કાર ઘુસી ગઈ, બે ઈજાગ્રસ્ત
વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર આવેલ વઘાસીયા ટોલનાકા નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં બંધ પડેલ ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી...
















