Tuesday, July 7, 2026
Uam No. GJ32E0006963

મુખ્યમંત્રીના “મનની મોકળાશ” કાર્યક્રમમાં ભાગ લેવા મોરબીના ૨ શિક્ષકોની પસંદગી

શિક્ષક દિન નિમિતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મનની મોકળાશ કાર્યક્રમ યોજાનાર છે જે કાર્યક્રમમાં રાજ્યના શ્રેષ્ઠ ૯૫ શિક્ષકોને મુખ્યમંત્રી દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લાના ૨ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે        ...

મોરબી જિલ્લામાં માસ્ક પહેર્યા વગર ફરતા 108 જેટલા લોકો પર દંડનીય કાર્યવાહી

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વધતા કહેર વચ્ચે પણ અમુક લોકો બેફિકરાઈ દાખવી રહ્યા છે. ખાસ કરીને કોરોના સામે રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવું ફરજિયાત હોવાની સરકારે જોગવાઈ કરી છે. આમ...

સારા વરસાદના સંકેત ! મોરબીમાં ટીટોડીએ 15 ફૂટ ઉંચાઈ પર 5 ઈંડા મૂક્યા

મોરબી: હાલ ચોમાસું બેસવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોરબીમાં ટીટોડીએ મૂકેલા ઈંડા પરથી આનંદના સમાચાર આવ્યા છે. મોરબીના વીસીપરા વિસ્તારમાં ટીટોડીએ ઈંટના ભઠ્ઠા પર જમીનથી 15 ફૂટ ઉંચાઈ...

મોરબીમાં કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવાની માંગ

સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાંતિલાલ બાવરવાની કૃષિમંત્રીને રજુઆત મોરબી : મોરબીમાં વાદળછાયા વાતવરણ વચ્ચે પણ વરસાદ થઈ રહ્યો નથી. ત્યારે ખેડૂતોની ચિંતા દૂર કરવા માટે કૃત્રિમ વરસાદ પ્રયોગ દ્વારા વરસાદ વિકસાવવામાં આવે તેવી...

મોરબી: ક્રોમા સિરામીક દ્વારા વૃક્ષારોપણ : 150 થી વધુ વૃક્ષો વાવ્યા

(રાધેશ બુધ્ધભટ્ટી) : મોરબીના ક્રોમા સિરામીક ગ્રુપના સભ્યો દ્વારા લખધીરપુર રોડ તેમના કારખાના સામેજ આવેલ ખરાબાની જગ્યા પર મંજૂરી મેળવી 150 થી વધુ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ લક્ષી સંદેશ આપ્યો છે....
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...