ટંકારામાં શનિવારે વાહન વ્યવહાર મંત્રીના હસ્તે બસ સ્ટેશનનું લોકાર્પણ થશે
બસ સ્ટેશનમાં વેઈટીંગ હોલ, ટ્રાફિક કંટ્રોલર રૂમ, કેન્ટીન, પાર્સલ રૂમ, શોપ સહિતની સુવિધા
ટંકારા : હાલ ટંકારામાં શનિવારે રાજ્યના વાહન વ્યવહાર વિભાગના મંત્રીના હસ્તે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવનાર છે. બસ...
‘શનિવાર’ આજે મોરબીમાં વધુ પાંચ અને વાંકાનેરમાં એક પોઝિટિવ કેસ સાથે કોરોના શતક...
આજના દિવસમાં કુલ 9 કેસ નોંધાયા : મોરબી જિલ્લામાં ટોટલ કેસનો આંકડો થયો 102
મોરબી : મોરબી જિલ્લામાં આજે શનિવારે સાંજે 6 વાગ્યા બાદ વધુ છ કોરોના કેસ સાથે કોરોનાના કુલ કેસની...
મોરબીમાં આજે સોમવારે 196 સ્થળે કોરોના વેક્સિન વિતરણ કરાશે
મોરબી: મોરબી જિલ્લામાં આજે સોમવારે મેગા કોરોના વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત જિલ્લામાં કુલ 196 સ્થળે કોરોનાની વેક્સિન આપવામાં આવશે.
મોરબી જિલ્લામાં આજે સોમવારે અલગ-અલગ 196 સ્થળે કોરોનાની વેક્સિન આપવામાં...
કેન્સરની બીમારીથી કંટાળી પરિણીતાએ ઝાડ સાથે લટકાઈ ગળેફાંસો ખાધો
મોરબી : હાલ મોરબીના ધુનડા રોડ ઉપર માધવ ગૌશાળા નજીક કેન્સરની બીમારીથી કંટાળી પરિણીતાએ ઝાડમાં પ્લાસ્ટિકની દોરી બાંધી ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.
બનાવ અંગે જાણવા મળતી...
મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૩૮ કેસ, આજે ૨૫૨ જેટલા દર્દીઓ સ્વસ્થ થયા
મોરબી હાલ જીલ્લામાં કોરોનાના નવા ૧૩૮ કેસો નોંધાયા છે તો કોરોના કેસો કરતા રીકવરી રેટ વધુ જોવા મળી રહ્યો છે આજે વધુ ૨૫૨ દર્દીઓ સ્વસ્થ થયા છે જેથી જીલ્લામાં એક્ટીવ કેસનો...



















